આંધ્રના ભૂતપૂર્વ સ્પીકરનો આપઘાત

Wednesday 18th September 2019 08:26 EDT
 

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કોડેલા શિવપ્રસાદ રાવે હૈદરાબાદમાં ૧૬મીએ પોતાના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લીધી છે. ૭૨ વર્ષીય રાવ ટીડીપીના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ ૧૯૮૫માં એનટીઆરની કેબિનેટમાં ગૃહ પ્રધાન પણ રહી ચૂક્યા છે. રાવ પર વિધાનસભાની સંપત્તિની ચોરીનો આરોપ હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter