ઉદ્યોગપતિ બી. કે. બિરલાનું અવસાન

Wednesday 10th July 2019 07:25 EDT
 

મુંબઈઃ બિરલા ગ્રૂપના મોભી બસંત કુમાર બિરલાનું ત્રીજી જુલાઇએ ૯૮ વર્ષની વયે મુંબઇમાં અવસાન થયું છે. ભારતીય ઉદ્યોગજગતમાં સૌથી આદરણીય અને પ્રતિષ્ઠિત ગણાતા બિરલા વૃદ્ધાવસ્થાને લગતી બીમારીથી પીડાતા હતા. માત્ર ૧૫ વર્ષની ઉંમરે બિઝનેસમાં સક્રિય થઈ ગયેલા બિરલા છેલ્લે સેન્ચુરી ટેક્સટાઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પદે હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter