કેજરીવાલનું ફંડરેઇઝીંગ ડિનરઃ રૂ. ૯૧ લાખ ભેગા કર્યા

Saturday 29th November 2014 04:50 EST
 

પક્ષના નેતા પ્રીતિ શર્મા મેનનના જણાવ્યા પ્રમાણે, ‘અમે ભંડોળ એકત્ર કરવા માટે યોજેલા ડિનર કાર્યક્રમમાંથી રૂ. ૯૧ લાખ એકત્ર કર્યા હતા, જેમાંથી રૂ. ૩૬ લાખ ડોનર પાસ દ્વારા અને રૂ. ૩૬ લાખ ત્યાં આવેલા લોકો દ્વારા ચેક સ્વરૂપે અપાયેલા દાનથી એકત્ર કરાયા હતા. અમારા સ્વયંસેવકોએ રૂ. ૨૧ લાખ એકત્ર કર્યા હતા.’ મહારાષ્ટ્રમાં ‘આપ’નું લક્ષ્ય આગામી બે મહિનામાં રૂ. પાંચ કરોડનું ભંડોળ એકત્ર કરવાનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter