કૈલાસ માનસરોવર માર્ગ મુદ્દે ચીન ચર્ચા માટે તૈયાર

Friday 15th September 2017 07:19 EDT
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિના પગલે ચીનને ફરી એક વખત ભારત સાથે સૌહાર્દપૂર્ણ રીતે વાત કરવાની ફરજ પડી છે. ચીને તાજેતરમાં જ જણાવ્યું કે, કૈલાસ માનસરોવરની યાત્રા માટે નાથુ લા રૂટ ખોલવા મુદ્દે ચર્ચા કરવાની ઓફર કરી છે. ચીને જણાવ્યું છે કે, આ માટે તે ચર્ચા કરવા અને ભારત સાથે સહકાર વધારવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, સિક્કિમ રૂટને ડોકા લા વિવાદ પછી ચીને બંધ કરી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter