ધર્મ પરિવર્તન દેશ માટે ખતરનાક, દોષિતોને સજા કરોઃ પ્રસાદ

Thursday 02nd November 2017 08:33 EDT
 

નવી દિલ્હીઃ એક મેગેઝિન દ્વારા ધર્માંતરણ અંગે કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન પછી કેન્દ્રના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ધમાંતર એ દેશ માટે સૌથી વધુ ખતરનાક છે. એક મેગેઝિને કેરળમાં આ અંગે જે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. તેની તપાસ કરીને દોષિતોની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, કરેળમાં લવ જેહાદની આડમાં આતંકવાદી પ્રવૃત્તિ ચાલી રહી છે. જે મુદ્દે અગાઉ પણ ઘણી ચર્ચાઓ થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter