નીતિશથી નારાજ જનતાદળ (યુ)ના સાંસદ વીરેન્દ્રકુમારનું રાજ્યસભામાંથી રાજીનામું

Thursday 21st December 2017 02:42 EST
 
 

નવી દિલ્હીઃ કેરળના જનતાદળ(યુ)ના એકમાત્ર સાંસદ વીરેન્દ્રકુમારે વીસમીએ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, તે નીતિશકુમારના નેતૃત્વ હેઠળની સરકારમાં જદયુના સભ્ય તરીકે જળવાઈ રહેવા માગતા નથી. તેમણે કહ્યું હતું કે સંઘ પરિવારમાં સામેલ નીતિશ હેઠળ તે રાજ્યસભામાં સભ્ય તરીકે જળવાઈ રહેવા માગતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter