પીઓકે નેહરુની ભૂલ, અખંડ ભારત અમારું સ્વપ્ન શાહ

Thursday 26th September 2019 05:55 EDT
 

મુંબઈઃ નેસ્કો મેદાનમાં યોજાયેલી સભામાં રવિવારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, અખંડ ભારત અમારું સ્વપ્નું છે. આજના કાશ્મીર માટે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ જ જવાબદાર છે. ૧૯૪૭માં જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરેલા પાકિસ્તાની સૈનિકો સાથે ભારતીય લશ્કર લડતું હતું. જોકે છેલ્લી ઘડીએ નેહરુએ યુદ્ધવિરામનો નિર્ણય લીધો અને પીઓકેનું કાશ્મીર નિર્માણ થયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter