પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું શિલોંગમાં નિધન

Monday 27th July 2015 11:43 EDT
 
 

‘મિસાઈલમેન’ તરીકે જાણીતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું સોમવારે સાંજે ઉત્તર-પૂર્વીય શહેર શિલોંગમાં નિધન થયું છે. તેઓ શહેરમાં IIM ખાતે લેક્ચર આપતી વખતે ઢળી પડ્યા હતા. તેમને ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. તેઓ વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter