વૃંદાવનમાં આકાર લેશે સૌથી ઊંચું કૃષ્ણમંદિર

Friday 05th December 2014 10:10 EST
 

બેંગલોર સ્થિત ઈસ્કોન દ્વારા આ મંદિર બનાવવામાં આવશે. આ મંદિરની સ્થાપનાની શરૂઆત આ વર્ષે ૧૬મી માર્ચથી થઇ ગઇ છે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આ મંદિરની અનંત શેષ સ્થાપના-પૂજા કરી હતી. આ સમગ્ર મંદિરને અનંત શેષની ફેણ પર બનાવવામાં આવશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter