૨૫૦ લોકોએ વિદેશોમાં ખાતાં હોવાનું કબૂલ્યુંઃ જેટલી

Thursday 27th November 2014 06:44 EST
 

નાણાં પ્રધાને આરોપ મૂક્યો હતો કે યુપીએ સરકારે જ કાળા નાણાં મામલે સુપ્રીમ કોર્ટને આદેશો આપવા દીધા નહોતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સરકાર ૧૦૦ દિવસમાં કાળું નાણું પાછું લાવવાના વાયદાને ભૂલી ગઈ છે. ભાજપ ખોટાં વચનો આપવા માટે માફી માગે. સરકારે દેશનાં ૧૨૦ કરોડ નાગરિકોને ગેરમાર્ગે દોર્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter