૩૭ વર્ષ પૂર્વે ચોરાયેલી નટરાજની મૂર્તિ ઓસ્ટ્રેલિયાથી પરત લવાઈ

Wednesday 18th September 2019 08:28 EDT
 

ચેન્નઈ: તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાંથી ૩૭ વર્ષ અગાઉ ચોરાયેલી નટરાજની ૭૦૦ વર્ષ પ્રાચીન મૂર્તિ ઓસ્ટ્રેલિયાથી ભારત પરત લવાઈ છે. આ મૂર્તિ ઘણી મૂલ્યવાન છે. ઓસ્ટ્રેલિયન આર્ટ ગેલેરીમાંથી તેને ભારત પરત લાવવામાં તમિલનાડુના નિવૃત્ત આઇજીપી પોન માનિકાવેલે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter