‘યુપીએ શાસનમાં સંખ્યાબંધ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી’

Wednesday 08th May 2019 08:05 EDT
 

નવી દિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે બીજીએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં પણ ભારતીય સશસ્ત્રદળોને છૂટો દોર આપવામાં આવ્યો હતો. સેનાના ઓપરેશનોનો ઉપયોગ કરી રાજકીય લાભ લેવાના ભાજપના પ્રયાસો અસ્વીકાર્ય અને શરમજનક છે. બીજી તરફ કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે, યુપીએના સમયગાળામાં છ સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter