પત્ર લેખક અને વાચક સ્નેહમિલન

Tuesday 04th August 2015 13:12 EDT
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી ૨૨ અોગસ્ટ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન વાચક મિત્રો અને પત્ર લેખકોના સ્નેહમિલન અને પરિસંવાદનું આયોજન 'ગુજરાત સમાચાર' કાર્યાલય, કર્મયોગા હાઉસ, ૧૨ હોક્ષટન માર્કેટ, લંડન N1 6HW ખાતે કરવામાં આવ્યું છે.

આ પરિસંવાદમાં આપણે સાથે મળીને સાંપ્રત પ્રવાહો અને પત્ર દ્વારા આપ સૌ જનમત જાગૃતિ માટે શું કરી શકો તે અંગે ચર્ચા - વિચારણા કરીશું. પ્રવેશ માટે ખૂબજ સિમિત જગ્યા હોવાથી આપના નામ તા. ૧૭ અોગસ્ટ ૨૦૧૫, સોમવાર પહેલા ઇમેઇલ દ્વારા [email protected]ને મોકલવા નમ્ર વિનંતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter