સોનેરી સંગત એટલે વિશ્વનિવાસી ગુજરાતીને સંસ્કૃતિ-ભાષા-જ્ઞાન સાથે જોડતો ડિજિટલ સેતુ

‘સોનેરી સંગત’ એ માત્ર એક ચર્ચા નથી પરંતુ યુકે અને વિશ્વભરમાં વસતા ગુજરાતી ડાયસ્પોરાને પોતાની સંસ્કૃતિ - ભાષા અને જ્ઞાન સાથે જોડી રાખતો એક અદભૂત ડિજિટલ સેતુ છે. દર ગુરુવારે ઝૂમ (zoom) મિટિંગ દ્વારા અલગ અલગ વિષયો પર નિષ્ણાતોના વકતવ્યો યોજીને સમાજને...

એક સત્ય, એક ધર્મ, અનેક માર્ગઃ સનાતન મૂલ્યોને સમજાવતો લેખ

આવો શક્તિશાળી આર્ટિકલ લખવા બદલ સી.બી. પટેલને ખૂબ ખૂબ અભિનંદન.પ્રકૃતિના નિયમ અને કર્મના સિદ્ધાંત પર આધારિત સનાતન ધર્મના હાર્દરૂપ મૂલ્યોને વ્યવહારમાં મૂકતા મારા જીવનના અંગત અનુભવોમાં વાચકોને સહભાગી બનાવવામાં હું કૃતજ્ઞ બની રહીશ. આ ધર્મ નથી, પરંતુ...

‘સોનેરી સંગત’ એ માત્ર એક ચર્ચા નથી પરંતુ યુકે અને વિશ્વભરમાં વસતા ગુજરાતી ડાયસ્પોરાને પોતાની સંસ્કૃતિ - ભાષા અને જ્ઞાન સાથે જોડી રાખતો એક અદભૂત ડિજિટલ...

દિલ્હીમાં થયેલા CJP વિરોધ દરમિયાન જે થયું તે અકસ્માત નહોતું, ભાવનાત્મક નહોતું અને નિર્દોષ તો બિલકુલ નહોતું. આ એક સુનિયોજિત અને સંકલિત રીતે સોશિયલ મીડિયાનો દુરુપયોગ હતો— અને થોડા લાલચી ઇન્ફ્લુએન્સર્સ મોટા ખેલમાં સાધન બની ગયા.

આવો શક્તિશાળી આર્ટિકલ લખવા બદલ સી.બી. પટેલને ખૂબ ખૂબ અભિનંદન.પ્રકૃતિના નિયમ અને કર્મના સિદ્ધાંત પર આધારિત સનાતન ધર્મના હાર્દરૂપ મૂલ્યોને વ્યવહારમાં મૂકતા...

ધારણા હતી જ તેમ હાન્નાહ એલિસ પીટરસને ઉત્સાહપૂર્વક દિલ્હીમાં કોકરોચ પાર્ટીના વિરોધપ્રદર્શન વિશે અહેવાલ આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે આ પ્રોટેસ્ટમાં 50,000થી...

નોબેલવિજેતા મહાનુભાવો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન વચ્ચે 14 જુલાઈ 1930ના દિવસે યોજાએલી મુલાકાતમાં વાસ્તવિકતા અને ચેતના...

ક્રિસ્ટોફર નોલાનની માસ્ટરપીસ ફિલ્મ ઓડિસ્સી સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે ત્યારે રામાયણ સાથે તેની સમાનતાઓ વિશે પણ ચર્ચા થઈ રહી છે. ગ્રીક કવિ હોમરે ઈસવીસન...

તાજેતરમાં જ ફ્રાન્સમાં વિશ્વના સમૃદ્ધ દેશોનું G-7 સંમેલન યોજાઈ ગયું. જેમાં ભારતના વડાપ્રધાન મોદીજી આમંત્રિત સભ્ય તરીકે ગૌરવપૂર્ણ હાજરી આપી આવ્યા. મોદીજીએ...

એક માત્ર કેનેડામાં ક્વીન વિક્ટોરિયાના જન્મદિવસ નિમિત્તે વિક્ટોરિયા ડેની ઉજવણી કરવામાં આવે છે. ક્વીન વિક્ટોરિયાના માનમાં 25 મે અગાઉના છેલ્લા સોમવારે ઉજવાતી આ ફેડરલ કેનેડિયન પબ્લિક હોલીડે છે, જે ઐતિહાસિક સ્મરણોત્સવ અને ઉનાળાની સીઝનના આરંભ, એમ...

અમેરિકા-ઈઝરાઈલ અને ઈરાનના ભીષણ યુદ્ધ વચ્ચે પાકિસ્તાન દ્વારા મધ્યસ્થતાની વાત આવી ત્યારે ભારતના વિપક્ષ ઉછળી પડયા હતા પરંતુ ભારતના વિચક્ષણ વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્વારા એક જ વાક્યમાં ‘ભારત દલાલી કરી શકે નહીં’ તેમ જણાવી પાકિસ્તાનની મધ્યસ્થતાને...



to the free, weekly Gujarat Samachar email newsletter