એક સત્ય, એક ધર્મ, અનેક માર્ગઃ સનાતન મૂલ્યોને સમજાવતો લેખ

આવો શક્તિશાળી આર્ટિકલ લખવા બદલ સી.બી. પટેલને ખૂબ ખૂબ અભિનંદન.પ્રકૃતિના નિયમ અને કર્મના સિદ્ધાંત પર આધારિત સનાતન ધર્મના હાર્દરૂપ મૂલ્યોને વ્યવહારમાં મૂકતા મારા જીવનના અંગત અનુભવોમાં વાચકોને સહભાગી બનાવવામાં હું કૃતજ્ઞ બની રહીશ. આ ધર્મ નથી, પરંતુ...

કોકરોચ પાર્ટીના દેખાવોઃ ગાર્ડિયન અને રિપોર્ટરનો ભારત અને મોદીદ્વેષ

ધારણા હતી જ તેમ હાન્નાહ એલિસ પીટરસને ઉત્સાહપૂર્વક દિલ્હીમાં કોકરોચ પાર્ટીના વિરોધપ્રદર્શન વિશે અહેવાલ આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે આ પ્રોટેસ્ટમાં 50,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ખરેખર તો 40,000ની સંખ્યા વધુ દર્શાવી છે. જોકે, ધ ગાર્ડિયન...

આવો શક્તિશાળી આર્ટિકલ લખવા બદલ સી.બી. પટેલને ખૂબ ખૂબ અભિનંદન.પ્રકૃતિના નિયમ અને કર્મના સિદ્ધાંત પર આધારિત સનાતન ધર્મના હાર્દરૂપ મૂલ્યોને વ્યવહારમાં મૂકતા...

ધારણા હતી જ તેમ હાન્નાહ એલિસ પીટરસને ઉત્સાહપૂર્વક દિલ્હીમાં કોકરોચ પાર્ટીના વિરોધપ્રદર્શન વિશે અહેવાલ આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે આ પ્રોટેસ્ટમાં 50,000થી...

નોબેલવિજેતા મહાનુભાવો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન વચ્ચે 14 જુલાઈ 1930ના દિવસે યોજાએલી મુલાકાતમાં વાસ્તવિકતા અને ચેતના...

ક્રિસ્ટોફર નોલાનની માસ્ટરપીસ ફિલ્મ ઓડિસ્સી સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે ત્યારે રામાયણ સાથે તેની સમાનતાઓ વિશે પણ ચર્ચા થઈ રહી છે. ગ્રીક કવિ હોમરે ઈસવીસન...

તાજેતરમાં જ ફ્રાન્સમાં વિશ્વના સમૃદ્ધ દેશોનું G-7 સંમેલન યોજાઈ ગયું. જેમાં ભારતના વડાપ્રધાન મોદીજી આમંત્રિત સભ્ય તરીકે ગૌરવપૂર્ણ હાજરી આપી આવ્યા. મોદીજીએ...

એક માત્ર કેનેડામાં ક્વીન વિક્ટોરિયાના જન્મદિવસ નિમિત્તે વિક્ટોરિયા ડેની ઉજવણી કરવામાં આવે છે. ક્વીન વિક્ટોરિયાના માનમાં 25 મે અગાઉના છેલ્લા સોમવારે ઉજવાતી આ ફેડરલ કેનેડિયન પબ્લિક હોલીડે છે, જે ઐતિહાસિક સ્મરણોત્સવ અને ઉનાળાની સીઝનના આરંભ, એમ...

અમેરિકા-ઈઝરાઈલ અને ઈરાનના ભીષણ યુદ્ધ વચ્ચે પાકિસ્તાન દ્વારા મધ્યસ્થતાની વાત આવી ત્યારે ભારતના વિપક્ષ ઉછળી પડયા હતા પરંતુ ભારતના વિચક્ષણ વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્વારા એક જ વાક્યમાં ‘ભારત દલાલી કરી શકે નહીં’ તેમ જણાવી પાકિસ્તાનની મધ્યસ્થતાને...

સામાન્ય રીતે ‘ગીતા’ નામનો ઉલ્લેખ થાય ત્યારે ‘ઈશ્વરના ગીત’ તરીકે ઓળખાતા પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતાની જ વાત થતી હોવાનું માની શકાય. મહાકાવ્ય મહાભારતમાં...

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીએ સૌપ્રથમ હું તેમને મસ્તક ઝૂકાવી પ્રણામ કરું છું અને ‘ધરતી આબા (ધરતીપિતા)’ તરીકે પણ લોકપ્રિય (છતાં, ભૂલી જવાયેલા) આદિવાસી સ્વાતંત્ર્યવીર, સન્માનીય સુધારક અને લોકનાયકને મારા દિલથી સલામ કરું છું. તેમનો જન્મ ઉલીહાટુ,...



to the free, weekly Gujarat Samachar email newsletter