દેવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૫૦૦ ધાબળાનું વિતરણ

Thursday 25th January 2018 05:40 EST
 
 

‘ગુજરાત સમાચાર’ માં આપેલી જાહેરાત મુજબ કડકડતી ઠંડીમાં ધ્રૂજતા ઘરવિહોણા તેમજ ફૂટપાથ પર સૂતા ગરીબો માટે ૫૦૦ ધાબળાનું વિતરણ તા.૧૦થી તા.૧૫ જાન્યુઆરી,૨૦૧૮ દરમિયાન ગોકુળ – મથુરા (વ્રજ)માં તેમજ આદિવાસી વિસ્તાર એવા ધરમપુર, ગુજરાતમાં દેવન ચેરિટેબલ ટ્રસ્ટના શુભેચ્છક શ્રી ભીખુભાઈ ગોર (ગોકુળ) અને શ્રીમતી પ્રજ્ઞાબહેન રાજા (ધરમપુર)ના હસ્તે કરવામાં આવેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter