કેન્યાના નકુરુમાં આવેલા કૃષ્ણ મંદિરે પુરુષોત્તમ માસની એકાદશી પર્વે બહેનો દ્વારા વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. ગુજરાતી પટોળાની થીમ આધારિત આ ઉજવણીમાં 100 જેટલા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.