વંચિતોની વહારે નિસ્ડન સ્વામિનારાયણ મંદિર

Sunday 18th January 2026 01:55 EST
 
 

લંડનસ્થિત નિસ્ડન સ્વામિનારાયણ મંદિર દ્વારા કાતિલ ઠંડીના આ દિવસોમાં ઘરવિહોણા લોકો માટે કામ કરતી ક્રાઇસીસ સંસ્થાને 400થી વધુ જેકેટ્સ, જંપર્સ સહિતના ગરમ વસ્ત્રો દાનમાં આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ક્રાઇસીસ સંસ્થા લંડન સહિત સમગ્ર યુકેમાં વિવિધ સેવાકાર્યો થકી વંચિતોને સહાયરૂપ થઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter