સામાન્ય રીતે શિયાળાને તંદુરસ્તીની ઋતુ કહેવાય છે. કેમ કે આ દિવસોમાં પાચન સારું રહે છે, જેનાથી ભોજનથી શરીરને સારું પોષણ મળે છે. રાત લાંબી હોવાને કારણે ભરપૂર...
આપણે જે ખોરાક લઈએ તેનું પાચન થયાં પછી વધેલા કે બિનઉપયોગી તત્વોનો નિકાલ મળ દ્વારા થાય છે. યોગ્ય રીતે મળવિસર્જન ન થાય ત્યારે કબજિયાત થઈ હોવાનું કહેવાય છે. વિશ્વમાં 12 ટકા લોકો કબજિયાતથી પીડાતા હોવાનું આંકડા જણાવે છે. 6 મહિના કરતાં વધુ સમય સુધી...
છાતીમાં બળતરાની ફરિયાદ હોય ત્યારે લાખો લોકો દ્વારા લેવાતી દવાઓ ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. આવી દવાઓ પીડાકારી માઈગ્રેન અને બ્રેઈન એટેક્સનું જોખમ વધારે છે.
સામાન્ય રીતે શિયાળાને તંદુરસ્તીની ઋતુ કહેવાય છે. કેમ કે આ દિવસોમાં પાચન સારું રહે છે, જેનાથી ભોજનથી શરીરને સારું પોષણ મળે છે. રાત લાંબી હોવાને કારણે ભરપૂર...
આજકાલ લોકો સમય નહિ હોવાની ફરિયાદ કરતા રહે છે જેના પરિણામે, તેમના દરેક કાર્યો વિલંબે થાય છે જેમકે મોડાં ઉઠવું, મોડાં સુવું અને મોડાં જમવું. ખરેખર તો આપણી...
જે લોકો પોતાના ખોરાકમાં વધુ મીઠું ઉમેરીને ખાય છે તેઓને ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધારે રહે છે તેમ મેયો ક્લિનિક પ્રોસિડિંગ્સમાં પ્રકાશિત નવો અભ્યાસ જણાવે...
અંજીર એક પૌષ્ટિક સૂકોમેવો છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે પલાળેલું અંજીર તો સુપરફૂડ સમાન છે.
આપણા ભોજનનું મૂળ કામ શરીરને ઊર્જા પ્રદાન કરવાનું છે, જેથી શરીરની ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહે. પ્રાથમિક માન્યતા એવી છે કે મુખ વાટે પેટમાં પહોંચેલા ભોજનને...
એક્ટર વિલ સ્મિથ, જિમ કેરી, ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ જેવા સફળ હોલિવૂડ અને ટેનિસ સેલિબ્રિટિઝમાં એક વાત કોમન છે. આ દરેકને બેસ્ટ સેલર રાઈટર અને બ્રેઈન કોચ...
તમે જોયું હશે કે કોઈ પણ ઓવર ધ કાઉન્ટર દવા- કેપ્સૂલ કે ટેબ્લેટનાં પેકેજ કે બોટલ પર તેની એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે આ તારીખ વીતી ગયા...
શરીરને ચુસ્ત-દુરસ્ત રાખવા માટે તેને સારી રીતે કાર્યરત રાખવા માટે હૃદય અને મગજ બંનેનું તંદુરસ્ત હોવું જરૂરી છે. હૃદય જ્યારે યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન અને...
ગુજરાતી પરિવારો ઘઉંની રોટલી ખાવાનું પસંદ કરે છે. જો તમે તેને વધુ પૌષ્ટિક બનાવવા માંગતા હો, તો તમે એમાં ચણાનો લોટ ઉમેરીને રોટલી બનાવી શકો છો. ચણાના લોટની...
માઇગ્રેન એક ન્યુરોલોજિકલ સમસ્યા છે. માઇગ્રેન થવા પર માથાના એક ભાગમાં ખૂબ વધારે દુખાવો રહે છે.