હિન્દી ફિલ્મઉદ્યોગમાં આગવી નામના ધરાવતા 69મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન ગુજરાતમાં થવાનું છે. આ એવોર્ડ સમારંભ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આયોજિત કરવામાં આવશે....
ગુજરાતી મૂળના હોલિવૂડના કલાકાર દેવ પટેલે બનાવેલી ફિલ્મ ‘મંકી મેન’ની ભારતમાં રિલીઝ અટકી પડી છે. આ ફિલ્મમાં ભારતની ઓટીટીની જાણીતી સ્ટાર શોભિતા ધુલીપાલા તથા સિકંદર ખેર સહિતના અનેક ભારતીય કલાકારો છે. તેઓ ભારતીય દર્શકો સુધી પોતાની ફિલ્મ પહોંચે તેની...
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનારા અભિનેતા ગુરુચરણસિંહના લાપતા થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે. દિલ્હી પોલીસની તપાસમાં ખુલ્યું છે કે અભિનેતા 27 અલગ-અલગ ઇમેલ એકાઉન્ટ ઉપયોગ કરતો હતો કારણ કે તેને ભય હતો કે કોઇ તેના પર નજર...
હિન્દી ફિલ્મઉદ્યોગમાં આગવી નામના ધરાવતા 69મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન ગુજરાતમાં થવાનું છે. આ એવોર્ડ સમારંભ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આયોજિત કરવામાં આવશે....
રવિના ટંડનની જેમ તેમની દીકરી રાશા પણ બોલિવૂડ સ્ટાર બનવા માગે છે. રાશાની પહેલી ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. કરિયરની...
અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેક રાજ્યોમાં આંશિક કે પૂર્ણ રજા જાહેર કરવામાં આવી હતી. જેમાંથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ બાકાત નહોતી....
ભારતીય સિને જગતના કલાકાર કસબીઓનાં સૌથી મોટાં સંગઠન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ એસોસિએશને ફિલ્મ નિર્માતાઓને માલદીવમાં શૂટિંગ નહીં કરવા જણાવ્યું...
પંકજ ત્રિપાઠીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘મેં અટલ હૂ’ ફિલ્મની ચાહકોમાં આતુરતાપૂર્વક સાતે રાહ જોવાઇ રહી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જીવનગાથા...
ખુશી કપૂર અને વૈદાંગ રૈના અનુરાગ કશ્યપની દીકરી આલિહાની બર્થ ડે પાર્ટીમાં સાથે દેખાયાં હતાં. આ સાથે જ તેમની ડેટિંગની અટકળોને વેગ મળ્યો છે.
બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને 10 જાન્યુઆરીએ 50મો જન્મદિવસ ઊજવ્યો છે. આજે રૂ. 3117 કરોડની સંપત્તિ સાથે ભારતનો ત્રીજો સૌથી અમીર અભિનેતા ગણાતો હૃતિક 2000માં ફિલ્મ...
ઈલિયાના ડિક્રુઝે વધુ એક વખત પોતાના લગ્ન અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરવાનો ઈનકાર કર્યો છે.
વર્ષ 2023ના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં ઘણી જાણીતી હસ્તીઓના ઓડિયો લોકોને સંભળાવ્યા હતા. આમાંનો એક અવાજ ‘ખિલાડી...
હિન્દી સિનેજગતના જાણીતા ગીતકાર, કવિ અને પટકથા લેખક જાવેદ અખ્તરે જણાવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. તેમણે મંદિરનિર્માણથી...