
બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 20 કિમી દૂર આવેલા કનૈયા ગામમાં આવેલી તુલિપ ટેરિટરીની તપાસ બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશન દ્વારા શરૂ કરાઇ છે. આ ટેરિટરી યુકેના...

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 20 કિમી દૂર આવેલા કનૈયા ગામમાં આવેલી તુલિપ ટેરિટરીની તપાસ બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશન દ્વારા શરૂ કરાઇ છે. આ ટેરિટરી યુકેના...

ભારત અને યુકેએ સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત બનાવતાં બેંગલુરૂ ખાતે આયોજિત એરો ઇન્ડિયા 2025માં ડિફેન્સ પાર્ટનરશિપ – ઇન્ડિયાનો વિધિવત પ્રારંભ કર્યો હતો. જેમાં...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

1 મિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યની કૃષિ જમીન પર ઇનહેરિટન્સ ટેક્સ લાદવાની લેબર સરકારની નીતિના વિરોધમાં સોમવારે સેંકડો ખેડૂતોએ વેસ્ટમિનસ્ટર ખાતે ટ્રેકટરો સાથે...

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડનોકે જણાવ્યું છે કે બ્રિટિશ નાગરિકત્વ માટે ઇમિગ્રન્ટ્સને યુકેમાં ઓછામાં ઓછા 15 વર્ષનો વસવાટ કર્યો હોય તો જ અરજીને પરવાનગી...

નવા મૃત્યુ પ્રમાણપત્ર નિયમોના કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં અંતિમ ક્રિયાઓમાં સામાન્ય કરતાં 3 સપ્તાહનો વિલંબ થઇ રહ્યો છે. મોતના કારણની ચકાસણી વધુ સુદ્રઢ...

3 વર્ષ બાદ લંડનના વ્હાઇટચેપલ સ્ટેશન ખાતે બંગાળી ભાષામાં સ્ટેશનનું નામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સ્ટેશન ખાતે અંગ્રેજીની સાથે હવે બંગાળીમાં પણ નામ લખાયું...

પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભાગી ગયા બાદ અરાજકતામાં સપડાયેલા બાંગ્લાદેશમાં છ મહિના પછી પણ શાંતિ સ્થાપિત થઈ શકી નથી. ભારતમાં અજ્ઞાત સ્થળે છુપાયેલાં...

મણિપુરમાં મે 2023માં શરૂ થયેલી હિંસા અટકાવવામાં નિષ્ફળ સીએમ બિરેનસિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. એવામાં હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે અને...

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલવિરોધી અભિયાનમાં રવિવારે મોટી સફળતા મેળવી હતી. ડીઆરજી, એસટીએફ અને બસ્તર ફાઇટરની સંયુક્ત ટીમને ઇન્દ્રાવતી...