
પાકિસ્તાન આર્મીએ ફરી એકવાર પોતાનો મુદ્રાલેખ બદલ્યો છે. તેના મુદ્રાલેખમાં હવે ઉપર લખાયું છેઃ ‘જેહાદ અમારી નીતિ’ છે. આ સાથે પાકિસ્તાન આર્મીના પ્રવકતાએ જણાવ્યું...
પાકિસ્તાન આર્મીએ ફરી એકવાર પોતાનો મુદ્રાલેખ બદલ્યો છે. તેના મુદ્રાલેખમાં હવે ઉપર લખાયું છેઃ ‘જેહાદ અમારી નીતિ’ છે. આ સાથે પાકિસ્તાન આર્મીના પ્રવકતાએ જણાવ્યું...
અમદાવાદમાં સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક અને આકાશવાણી સાથે જોડાયેલા મેવાતી ઘરાનાના જાણીતા ગાયક નીરજ પરીખનું ગુરુવારે શ્રીનાથજીથી અમદાવાદ આવતાં માર્ગ અકસ્માતમાં...
શ્રી પ્રજાપતિ એસોસિયેશન યુકે (SPA UK) દ્વારા રવિવાર 27 એપ્રિલ 2025ના રોજ બર્મિંગહામમાં રાધા સ્વામી રસિલા સત્સંગ સેન્ટર ખાતે 45મુ મહિલા સંમેલન યોજવામાં...
સેન્ડીએ લિમિટેડ દ્વારા ગોલ્ફની રમત સાથે નેટવર્કિંગ અને ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ માટે ફંડ એકત્ર કરવા બુધવાર 30 એપ્રિલ 2025ના રોજ પિનેર હિલ ગોલ્ફ...
એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ (AHT) દ્વારા ડિસ્કવર બક્સ મ્યુઝિયમના સહકાર સાથે શુક્રવાર 26 એપ્રિલે હોળિકાત્સવના રંગોની રમઝટનો ઉત્સવ ઉજવાયો હતો જેમાં, ભારતીય સંસ્કૃતિ, સમુદાય...
ચરોતર પ્રદેશની સુપ્રસિદ્ધ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક તબીબી સુવિધામાં નવું છોગું ઉમેરાયું છે. હોસ્પિટલની સર્જિકલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો...
ભારતના સૈન્ય દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં સક્રિય આતંકવાદીઓની 9 છાવણીને નિશાન બનાવીને નેસ્તનાબૂદ કરી નાખી હતી. હવે જાણકારી મળી છે કે...
બહુચરાજીમાં સોમવારે વૈશાખી પૂનમ નિમિત્તે રાત્રે ભક્તોની ઉપસ્થિતિમાં નીકળેલી બહુચર માતાની પાલખીને ત્રિરંગાનો શણગાર કરાયો હતો.
આદિકાળથી માનવ સ્થળાંતર અવિરતપણે ચાલી રહ્યું છે. માનવી વેપાર, સત્તા, સારી જીવન સુવિધાઓ માટે સ્થળાંતર કરતો જ રહ્યો છે. આવામાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ઇમિગ્રન્ટ્સના કારણે બ્રિટન અજાણ્યાઓનો ટાપુ બની જશે તેવું શરમજનક નિવેદન આપીને વિવાદના વમળો...
તાજેતરમાં યુકેમાં સક્રિય પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગોનો પર્દાફાશ કરનાર પત્રકાર એન્ડ્રુ નોરફ્લોકનું નિધન થયું. તેમના ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વના કારણે ગ્રુમિંગ ગેંગો દ્વારા સગીરાઓનું શારીરિક શોષણ કરવાના સુનિયોજિત કારસાઓ સામે આવી શક્યાં હતાં. તેમ...