
પોરબંદરના સૂરજ પેલેસ બંગલા ખાતે ત્રણ વ્યક્તિઓને રૂ. 70 લાખની લેતી-દેતી અંગે ગોંધી રાખવાના ગુનામાં હીરલબા જાડેજાના વધુ રિમાન્ડની માગણી ફગાવી દેવાઈ હતી અને...
પોરબંદરના સૂરજ પેલેસ બંગલા ખાતે ત્રણ વ્યક્તિઓને રૂ. 70 લાખની લેતી-દેતી અંગે ગોંધી રાખવાના ગુનામાં હીરલબા જાડેજાના વધુ રિમાન્ડની માગણી ફગાવી દેવાઈ હતી અને...
પહલગામ હુમલાના બે સપ્તાહ બાદ એક તરફ ભારતે એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યો છે. ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને...
ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવભર્યા માહોલ વચ્ચે સરહદીય સાંતલપુરમાં આહિર સમાજના 300 જોડાંનાં લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયાં છે.
ગુજરાતના સરહદી વિસ્તારોમાં શનિવારે અડધી રાત પછી દુશ્મન દેશ પાકિસ્તાનના ડ્રોન હુમલા બંધ થયા પછી રવિવારે પરોઢિયે પણ કોઈ અવળચંડાઈ જણાઈ નહોતી. આને પગલે કચ્છ,...
પાકિસ્તાને ભારત સામે યુદ્ધ જાહેર કરી દીધું હતું, પરંતુ ખૂબ જ ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલું ઇસ્લામાબાદ ક્યાં સુધી ટકી શકશે તેવો સવાલ સહુને હતો....
સૌરાષ્ટ્રના થાન નામના એક નાનકડા ગામડામાંથી આવતા અને હાલ પણ સુરેન્દ્રનગર નામના બહુ મોટા નહિ એવા ગામમાં રહેતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ આજે દેશદુનિયામાં...
રવિવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી કરાઇ હતી. સોમનાથ મંદિર દેશવાસીઓની અનન્ય આસ્થાનું પ્રતિક છે. આ મંદિર...
ખંભાળિયામાં મિલન ચારરસ્તા વિસ્તારમાં રહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ગઢવી અગ્રણી પી.એમ. પતાણી (ગઢવી)ના જુવાનજોધ પુત્રએ શનિવાર વહેલી સવારે પોતાના પિતાની...
પહેલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીર જતા પ્રવાસીઓએ પોતાનાં બુકિંગ રદ કરાવી દીધાં છે અને દેશના અન્ય હિલ સ્ટેશનમાં ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. આ વર્ષે અમરનાથ...
સાસણગીર સહિતના વિસ્તારોમાં જ્યાં સાવજોનો વસવાટ છે ત્યાં પ્રથમ તબક્કે સિંહોની સંખ્યાનો અંદાજ મેળવવા પ્રાથમિક તબક્કાની કામગીરી પૂર્ણ કરાઈ છે. જ્યારે આખરી...