
ગુરુવારે વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે, ભારત અને ચીન ફરીથી સીધી ફ્લાઇટ્સ શરૂ કરવા સહમત થયા છે. આના થોડા સમય પછી એરલાઇન ઇન્ડિગોએ 26 ઓક્ટોબરથી બંને...

ગુરુવારે વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે, ભારત અને ચીન ફરીથી સીધી ફ્લાઇટ્સ શરૂ કરવા સહમત થયા છે. આના થોડા સમય પછી એરલાઇન ઇન્ડિગોએ 26 ઓક્ટોબરથી બંને...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ટેલિફોન કરીને તેમના 73મા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

ગયા વર્ષે સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ સૌથી વિનાશક રીતે પરાજયનો સામનો કર્યો હોવા છતાં, મતદારો હજુ પણ પૂછી રહ્યા છે કે, ‘ટોરીઝ કોણ છે?’. આ પ્રશ્ન...

આર્મી સ્ટેશન ખાતે વિજયાદશમીના અવસરે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શસ્ત્રપૂજામાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં ઉપયોગમાં લેવાયેલી ડિફેન્સ...

એરફોર્સ ચીફ એ.પી. સિંહે કહ્યું છે કે, ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની કમર તોડી નાખી છે. ભારતે સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનનાં 12થી 13 ફાઇટર જેટ તોડી પાડ્યાં હતાં....

ભુજના પરાસમાન માધાપરમાં રૂ. 5 કરોડના ખર્ચે ભવ્ય રામમંદિરનું નિર્માણ કરાશે. વિજયાદશમીના દિવસે આ મંદિર નિર્માણકાર્યનું ભૂમિપૂજન કરાયું. રઘુનાથજી અને ધિંગેશ્વર...

બહુચરાજીમાં દશેરાએ બહુચર માતાજીની સવારી 186 વર્ષ જૂની પરંપરા મુજબ ગાર્ડ ઓફ ઓનર બાદ નીકળી. આ સમયે માતાજીને રૂ. 300 કરોડનો નવલખો હાર પહેરાવાયો હતો. વડોદરાના...

દિવાળી પહેલાં જ સુરતમાં SOGએ નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 ફેક્ટરી અને એનાં ગોડાઉન પર દરોડામાં રૂ....

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું...

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા...