બેંગાલુરુની એક મહિલા પર્યટક પર બળાત્કારના આરોપસર આંદામાન નિકોબાર પોલીસે બ્રિટનના નાગરિકની ધરપકડ કરી હતી. 30 વર્ષીય મહિલા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર સ્વરાજ દ્વિપના ગોવિંદ નગરમાં એક સ્કૂબા ડાઇવિંગ રિસોર્ટમાં આ ઘટના બની હતી.
બેંગાલુરુની એક મહિલા પર્યટક પર બળાત્કારના આરોપસર આંદામાન નિકોબાર પોલીસે બ્રિટનના નાગરિકની ધરપકડ કરી હતી. 30 વર્ષીય મહિલા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર સ્વરાજ દ્વિપના ગોવિંદ નગરમાં એક સ્કૂબા ડાઇવિંગ રિસોર્ટમાં આ ઘટના બની હતી.

પાલડીના એક બંધ ફ્લેટમાંથી ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) અને એટીએસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી 95.5 કિલો સોનું અને રૂ. 60 લાખ રોકડા જપ્ત કર્યાં...

રાજ્ય વિધાનસભાની ચૂંટણી વર્ષ 2027માં આવવાની છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસમાં રહીને પક્ષને નુકસાન પહોંચાડવા સાથે ભાજપને ફાયદો કરાવતા...

તહેવારો પહેલાં ફરી એક વખત અમદાવાદમાં વિદેશથી આવતું ડ્રગ્સ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપી લીધું છે. આ વખતે રૂ. 3.45 કરોડ જેટલી કિંમતનું એમડી, ચરસ અને હાઇબ્રિડ...

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા.

કચ્છ જિલ્લામાં ભુજ સહિતના વિવિધ વિસ્તારોમાં રાત્રે 3 વાગ્યે આકાશમાં આંખોને આંજી નાખતા પ્રકાશપુંજ સાથે રોમાંચક દૃશ્યો જોવા મળ્યાં. ભુજથી લઈ ભચાઉ અને લખપત...

યાત્રાધામ દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ઝારખંડના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ગહન સમજ આપી વનવાસી સમુદાયના 68 પરિવારના 200 જેટલા લોકોને...

નવલકથા ‘કુંતિ’ અને ‘પુષ્પદાહ’ જેવી નવલકથા, ‘ઝબકાર’, ‘મનબિલોરી’, ‘રંગબિલોરી’ જેવા વાર્તા અને લેખસંગ્રહો થકી ગુજરાતી સાહિત્યસર્જન ક્ષેત્રે મેધાવી પ્રતિભા...

દર બે વર્ષે અમરિકામાં “જૈના કન્વેશન’’ (જૈન ફેડરેશન ઓફ નોર્થ અમેરિકા)ભરાય છે. આ વર્ષે શિકાગોમાં ૩ થી ૭ જુલાઇ દરમિયાન જૈના કન્વેશન ૨૦૨૫ ભરવામાં આવ્યું હતું....

આપણા સહુના પ્રિય તેજસભાઈ અમીન મંગળવાર 1 જુલાઈ 2025ના રોજ અક્ષરધામ પ્રયાણ કરી ગયા છે. ઘનશ્યામભાઈ અને દમયંતીબહેન અમીનના પનોતા પુત્ર તથા ગુજરાત સમાચાર અને...