Search Results

Search Gujarat Samachar

ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે બંને દેશના અગ્રણી...

સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના સભ્યોની એન્યુઅલ જનરલ મિટિંગ 27 જુલાઇના રોજ યોજાઇ જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, તમામ મૃતદેહ અને અવશેષો પર સંપુર્ણ વ્યાવસાયિક રીતે પ્રક્રિયાઓ કરી હતી.

ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે યુકે સાથેના મુક્ત વેપાર કરારની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વેપાર કરાર ભારતની શરતો મુજબ કરાયો છે. આ કરાર અત્યંત મહત્વનો અને ગેમ ચેન્જર સાબિત થશે. ભારતની 99 ટકા નિકાસ યુકેમાં ડ્યુટી ફ્રી બનશે.

એર ઇન્ડિયાએ આ અહેવાલો પર કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ નામ નહીં આપવાની શરતે એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતદેહોની ઓળખ પ્રક્રિયામાં એર ઇન્ડિયા સામેલ નહોતી.

સામુદાયિક વિરાસત, ઓળખ અને સ્થિતિસ્થાપકતાનું સન્માન કરતા ગુજરાત સમાચાર દ્વારા બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીને સેવા અને ઘડતરના 53 નોંધપાત્ર વર્ષોની ઉલ્લાસિત...