ભારતીય ઉપખંડના ભારતના પાડોશી દેશોમાં ચારેકોર અસ્થિરતાનો આલમ છે ત્યારે તમામ અવરોધો અને સમસ્યાઓ છતાં ભારત એક અડીખમ રાષ્ટ્ર બનીને ઉભરી રહ્યો છે. તાજેતરના વર્ષોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં પ્રવર્તમાન અસંતોષને પગલે જનતાએ સરકારો ઉથલાવી દીધી...
ભારતીય ઉપખંડના ભારતના પાડોશી દેશોમાં ચારેકોર અસ્થિરતાનો આલમ છે ત્યારે તમામ અવરોધો અને સમસ્યાઓ છતાં ભારત એક અડીખમ રાષ્ટ્ર બનીને ઉભરી રહ્યો છે. તાજેતરના વર્ષોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં પ્રવર્તમાન અસંતોષને પગલે જનતાએ સરકારો ઉથલાવી દીધી...
ન્યૂયોર્કના મેયરપદે ચૂંટાઇ આવવાની સાથે જ ઝોહરાન મમદાની અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ વચ્ચે સીધી લડાઇની રેખાઓ ખેંચાઇ ગઇ છે. મમદાની પણ સારી રીતે જાણે છે કે તેમણે સનકી સ્વભાવના ટ્રમ્પ સામે બાથ ભીડવાની છે અને તે માટે પોતે તૈયાર હોવાના સંકેત મમદાનીએ...

લોકસાહિત્યકાર, વાર્તાકાર અને સંપાદક પદ્મશ્રી જોરાવરસિંહ દાનુભાઈ જાદવનું 85 વર્ષની વયે શુક્રવારે નિધન થયું. તેમના નિધનથી સમગ્ર ગુજરાતી સાહિત્ય અને લોકકલા...

દૃશ્યમ ફિલ્મ ઉપરથી પ્રેરણા લઈને પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશ રસોડામાં દાડી દઈને બીજા દિવસે સિમેન્ટનું ફ્લોરિંગ પણ કરી દીધું હતું. ત્યાર...

કાર્તિકે પૂર્ણિમા એટલે દેવદિવાળીએ ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના મંદિર, ખેડબ્રહ્મા મિની અંબાજી, ઊંઝાના ઉમિયા માતા ધામ અને શામળાજી શામળિયાના...

ગુજરાત સરકારના વનમંત્રી પ્રવીણ માળી અંબાજી મંદિરે ધજા સાથે પહોંચ્યા હતા. તેમણે ભક્તો સાથે સંઘમાં જોડાઈને માતાજીનાં દર્શન કર્યાં હતાં. આ પ્રસંગે તેમણે કહ્યું...

ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમે ઝડપી લીધેલા 3 આતંકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તેમણે અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટ આસપાસના વિસ્તારની રેકી...

રાજ્યના ખેડૂતો માટે 7 નવેમ્બર નિર્ણાયક સાબિત થયો. સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી છે. આ અંગે મુખ્યમંત્રી...