
સમયની જરૂરિયાત મુજબ હાલમાં અમદાવાદના સાબરમતી આશ્રમનું નવીનીકરણ થઈ રહ્યું છે, જે વર્ષ 2026માં પૂરું થવાની શક્યતા છે. નવીનીકરણનું કામ હાલમાં 40 ટકા પૂર્ણ...

સમયની જરૂરિયાત મુજબ હાલમાં અમદાવાદના સાબરમતી આશ્રમનું નવીનીકરણ થઈ રહ્યું છે, જે વર્ષ 2026માં પૂરું થવાની શક્યતા છે. નવીનીકરણનું કામ હાલમાં 40 ટકા પૂર્ણ...

બે સ્થાનિક હીરો ડોન અને જૂડીમાંથી પ્રેરણા મેળવીને મૂર પાર્ક રેસિડેન્ટ્સ એસોસિયેશન દ્વારા કચરાના નિકાલ થકી બીજાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું...

ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે આ વખતે સરેરાશ 48 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 138 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રિજિયન પ્રમાણે સૌથી વધુ સરેરાશ વરસાદ...

સીએ અને બી.કોમ વચ્ચે શો ફર્ક હોય છે?આ સવાલના જવાબમાં આ એક જ પ્રશ્ન પૂછવાનો: એક ઓવરમાં કેટલા બોલ હોય છે?બી.કોમ. થયેલાએ કહ્યું, ‘એક ઓવરમાં છ બોલ હોય છે.’સીએ...

ભાડજ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ મ્યુનિ.નાં રૂ. 447 કરોડનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.

મથુરા શહેરમાં અભિનેત્રી અને સાંસદ હેમામાલિનીએ મા દુર્ગા નૃત્યનાટિકા ફેસ્ટિવલમાં માનું પાત્ર ભજવતાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

શું તમને મનપસંદ ભોજનની લિજ્જતદાર ખુશ્બુ કે રસોડામાં મૂકેલું ભોજન ખરાબ થઇ ગયું હોય તો તેની બદબૂ નથી અનુભવતા? તો જરા સાબદા થઇ જજો. તાજેતરના અભ્યાસમાં જાણવા...

બાડમેરમાં વિસ્થાપિત ખત્રી સમુદાય દ્વારા અજરખ પ્રિન્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ કલા આજકાલની નથી પરંતુ તેને અસ્તિત્વમાં આવ્યાંને ચાર સદી કરતાં પણ વધુ વર્ષ...

આપણામાં કહેવાય છે કે ‘જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી’. આપણા શરીર માટે વિટામીન્સ અને તેમાં પણ B ગ્રૂપના વિટામીન્સ આવશ્યક ગણાય છે પરંતુ, વધુ પ્રમાણમાં...

હડસન વિઅર એન્ડ ધ એકાઉન્ટન્ટ્સ ક્લબ દ્વારા ભારત અને બાંગલાદેશમાં પૂરરાહત અને પર્યાવરણીય પુનઃ સ્થાપન પ્રોજેક્ટ્સ માટે 13,400 પાઉન્ડનું નોંધપાત્ર ભંડોળ એકત્ર...