પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ, વલ્લભ વિદ્યાનગર અને અવિસ્મરણીય યાદગીરી

ભારતનું બંધારણ જાન્યુઆરી 26 1950થી અમલમાં આવ્યું અને દેશ જાન્યુઆરી 26 2024ના રોજ 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી જેમનો કાર્યકાળ જાન્યુઆરી 26 1950થી મે 13, 1962 સુધી...

15 ઓગસ્ટે સનાતન મંદિર અને કલ્ચર સેન્ટર ખાતે ભારતીય તિરંગો લહેરાવાયો

ભારતના સ્વાતંત્ર્યદિન 15 ઓગસ્ટ 2023ના મંગળવારની સવારે મારખમ અને ઓન્ટારિયોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી હોવાં છતાં, ઘણા દેશભક્ત ભારતીય કેનેડિઅન્સ મારખમમાં સનાતન મંદિર અને કલ્ચર સેન્ટર ખાતે ભારતીય તિરગાને લહેરાવવાના સમારંભમાં હાજરી આપવા પહોંચી...

'ગુજરાત સમાચાર'ની પ્રશંસા માટે શબ્દો નથી. આપ સૌ ઘણાં સામાજિક કાર્યો કરો છો. વડીલોનું સન્માન તેમાં શ્રેષ્ઠ છે. ૮૦ કે તેથી ઉપરના વડીલોને તેમની હાજરી કેટલી મહત્ત્વની છે તેનો અહેસાસ આ સન્માન કરાવે છે. તેમના જીવનમા અનેક મુશ્કેલીઓ પાર કરીને તેઓ ૮૦...

અમદાવાદ લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે આપણે કેટલાય વર્ષથી ઝૂંબેશ ચલાવી રહ્યા છીએ પણ તાજેતરમાં ભારતના કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન રાજુએ અમદાવાદમાં પત્રકારો સાથે કરેલી વાતચીતમાં આખોય મુદ્દો હસવામાં કાઢી દીધો હતો. તેમણે સાફ સાફ જણાવી દીધું...

'ચોરને કહે ચોરી કર અને શાહુકારને કહે કે ચેતતો રહેજે' આવો ઘાટ એક ગુજરાતી સાપ્તાહિકના પાને જોવા મળ્યો. માની ન શકાય તેવા ચમત્કારો અને ફળપ્રાપ્તિ કરાવી આપવાના દાવા કરતા કહેવાતા તાંત્રીકો, બાબાઅો, જ્યોતિષીઅો અને ફકીરોની જાહેરાતો પ્રસિધ્ધ કરતા અમુક...

જે દેશમાં મા દુર્ગાની પૂજા અને લાખો હવન થાય છે ત્યાં હવે છાશવારે સ્ત્રીઓના બળાત્કાર વધી જવાથી ભારતની ભૂમિ કરુણામય બનતી જાય છે. બાળાઓ, સ્ત્રીઓ, વૃદ્ધો કોઈ ક્યાંય સુરક્ષિત નથી. થોડા દિવસ પહેલાં નાગાલેન્ડમાં છોકરી પર કહેવાતો બળાત્કાર કરનારને જેલમાંથી...

'ગુજરાત સમાચાર' અને લેસ્ટરના સનાતન મંદિર દ્વારા તા. ૨૧-૩-૧૫ના શનિવારે એંસી વર્ષથી ઉપરની વયના વડીલો માટે જે કાર્યક્રમ આપે લેસ્ટરને આંગણે રજૂ કર્યો તે ખૂબ જ પ્રશંસાને પાત્ર હતો. તેમાં પણ દરેક વડીલોને સન્માન પત્ર આપ્યું તે ખરેખર સોનામાં સુગંધ ભળવા...

વ્યક્તિ કે દેશ, સમય અને સંયોગો સાથે બદલાય નહીં અને પુરાતન માન્યતા અને રૂઢિઓને વળગી રહે, તે સર્વની પ્રગતિ સ્થગીત થઈને અદ્યોગમનમાં પરિણમે છે એમ મારૂ માનવું છે.

તા. ૧૪મી માર્ચના રોજ ખૂબ જ પ્રેરણાદાયક દિવસે બ્રિટનની પાર્લામેન્ટ સામે ચોગાનમાં વિશ્વ વિખ્યાત પૂજનીય મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું યુકેના વડાપ્રધાન ડેવિડ કેમરન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનજીની ઉપસ્થિતીમાં ભારતના નાણા પ્રધાન શ્રી અરુણ જેટલીજીના...

આ ખૂબ જ જૂની કહેવત આજના જમાનામાં પણ એટલી જ સચોટ છે. અભણ કે ઓછું ભણેલા લોભીયાની શ્રેણીમાં હોય તે તો સમજી શકાય, પણ ભણેલા-ગણેલા, ઈંગ્લેન્ડ, કેનેડા અને અમેરિકામાં રહેતા લોકો ધૂતારાની ચુંગાલમાં ફસાય તે કાંઈ ઓછી નવાઈની વાત નથી.

દિલ્હીની ચૂંટણીમાં 'આમ આદમી પાર્ટી'ના વિજય બદલ અરવિંદ કેજરીવાલને શુભેચ્છાઓ. પાર્ટીએ આપેલા વચન મુજબ તેઅો નિષ્ઠાપૂર્વક સરકાર ચલાવવામાં સફળ થાય અને ટીકા-ટિપ્પણીઓથી દૂર રહેશે તેવી આશા. બાકી દિલ્હીની સરકાર ચલાવવાની ખૂબ જ અઘરી છે. કહેવત છે ને કે 'કહેવું...

ઉભરતા રાજકીય પક્ષ 'આમ આદમી પાર્ટી'એ દિલ્હીમાં શાનદાર જીત મેળવીને યુવા સરકાર બનાવી તે બદલ શ્રી અરવિંદ કેજરીવાલને ખુબ ખુબ અભિનંદન. ગત વર્ષે પણ 'આમ આદમી પાર્ટી'એ દિલ્હીમાં ૭૦માંથી ૨૮ બેઠકો મેળવીને દેશ અને દુનિયામાં હલચલ મચાવી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter