ભારત-ઇન્ડોનેશિયા માત્ર સમુદ્રથી જ નહીં, સહિયારા ઇતિહાસ-સંસ્કૃતિથી પણ જોડાયેલા છે 08/07/2026 6:40 am Nilesh Parmar વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયા મુલાકાતના બીજા દિવસે મંગળવારે સંસદને સંબોધતાં કહ્યું હતું કે કહ્યું, ‘ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિનો પક્ષકાર છે. બધા દેશો આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે અને દરિયાઈ માર્ગો બધા માટે ખુલ્લા રહે.’ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આ ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓને લઈને ઘણા દેશોની ચિંતા વધી છે.
આનંદોઃ ભારત પ્રવાસ સરળ બન્યો.. 07/07/2026 11:03 am Arnold Christie ભારતીય મૂળના વિદેશી નાગરિકોની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે ભારત સરકારે ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઃ 30 જુલાઈએ મતદાન 08/07/2026 6:58 am Badal Lakhlani પીઢ રાજકારણી અને માંજલપુર વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નિધનના બરાબર એક મહિના બાદ ગુરુવારે ચૂંટણીપંચે આ બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે અનુસાર 30 જુલાઈએ મતદાન અને 3 ઓગસ્ટે મતગણતરી સાથે જ નવા ધારાસભ્યનું ચિત્ર સ્પષ્ટ થશે. યોગેશ પટેલ 2012થી સતત ત્રણ ટર્મથી આ બેઠક પર અજેય રહ્યા છે અને ભાજપનો ગઢ મજબૂત રાખ્યો છે.