Advanced search


Nawazuddin Siddiqui

Nawazuddin Siddiqui

Ranbir Kapoor

Ranbir Kapoor

સામાન્ય રીતે વ્યક્તિની ઉંમર વધે તેમ તે નિવૃત્તિ તરફ જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ ભાવનગરના ડો. ઉમાકાંત જોશીએ ૬૫ વર્ષની ઉંમરે માસ્ટર ઓફ લોની ડિગ્રી મેળવીને તેમની વયના લોકોને એક નવો વિચાર આપ્યો છે.

હૃદયરોગના હુમલા બાદ મુંબઈની બોમ્બે હોસ્પિટલમાં ગત સપ્તાહે ગુજરાતના રાજ્યપ્રધાન તારાચંદભાઈ છેડાના વાલ્વ બદલવાની અને બાયપાસની સફળ સર્જરી થઈ હતી.

સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા લોકોને નિઃશુલ્ક તબીબી સેવા અને સારવાર અપાવવાનો સેવાયજ્ઞ શરૂ થયો છે. આ ફાઉન્ડેશનની સ્થાપનામાં શિક્ષક અને લેખક રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનની મુખ્ય ભૂમિકા રહી છે. વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત હોસ્પિટલને લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિરનું નામ અપાયું છે, જ્યાં રોગનિદાનથી માંડી એક્સરે-પેથોલોજી રિપોર્ટ્સ, ડાયાલિસીસ, ઈન્ડોર-ઓપીડી સહિતની ગુણવત્તાસભર સેવાઓ નિઃશુલ્ક અપાય છે. 

GD_2

GD_2

Brand Bengal’s Gods and Demons begin a new reign in London, Edinburgh and Glas...

This week saw the launch of the Gods and Demons exhibition, introducing the beautifully powerful heritage arts and crafts of West Bengal to the dynamic city of London. A project made possible by the West Bengal government initiative Biswa Bangla and the Rural Craft and Culture Hubs, in collaboration with the Nehru Centre, the Indian Council for Cultural Relations in London, where the exhibition was held. Gods and Demons garnered attraction from people all over London; people looking for an introduction to these unique art forms as well as those who from Bengal, were looking for a little piece of home.

 બનાસકાંઠા જિલ્લામાં જળક્રાંતિના પગરણ...

પાલનપુરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રાજયના સર્વગ્રાહી વિકાસ માટે પાયાની માળખાકીય સુવિધાઓ દરેક નાગરિક સુધી પહોંચાડવાની ગતિશીલતાની સ્પષ્ટર નેમ વ્યક્ત કરી છે.

Eco-friendly-Kitchen-Renovation

Eco-friendly-Kitchen-Renovation