બહુ જાણીતી કહેવત છે કે ‘જેનો અંત સારો તેનું બધું સારું’. ભારતીય જનતા પક્ષ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર રફાલ ફાઈટર જેટ સોદાના વિવાદ મુદ્દે આટલું તો આશ્વાસન લઈ શકે તેમ છે કારણ કે સુપ્રીમ કોર્ટે ફ્રાન્સ સરકાર સાથે રફાલ સોદામાં થયેલી કથિત...
બહુ જાણીતી કહેવત છે કે ‘જેનો અંત સારો તેનું બધું સારું’. ભારતીય જનતા પક્ષ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર રફાલ ફાઈટર જેટ સોદાના વિવાદ મુદ્દે આટલું તો આશ્વાસન લઈ શકે તેમ છે કારણ કે સુપ્રીમ કોર્ટે ફ્રાન્સ સરકાર સાથે રફાલ સોદામાં થયેલી કથિત...
વિશ્વના સૌથી મોટા આર્થિક સંમેલન જી-૨૦ની શિખર પરિષદ આર્જેન્ટિનામાં યોજાઈ, જેમાં ભારતને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને જાપાન અને બીજી તરફ, રશિયા અને ચીન સાથે ત્રિપક્ષીય બેઠક યોજીને રાજદ્વારી મુત્સદી દર્શાવવા...
ભારત અને વિશેષતઃ ગુજરાત માટે આનંદના સમાચાર ઓક્સફર્ડ ઈકોનોમિક્સના રિસર્ચ દ્વારા આપવામાં આવ્યા છે કે આગામી બે દસકા એટલે કે ૨૦૧૯થી ૨૦૩૫ના ગાળામાં ભારે પ્રગતિ અને વિકાસ સાધનારા વિશ્વનાં શહેરોમાં ટેક્સ્ટાઈલ સિટી સુરત અને ઈજનેરી સિટી રાજકોટનો સમાવેશ...
ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તો મે- ૨૦૧૯માં યોજાવાની છે પરંતુ, તે અગાઉ કેન્દ્રની એનડીએ સરકાર માટે લિટમસ ટેસ્ટ સમાન પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓએ આગામી લોકસભા પરિણામો કેવાં હોઈ શકે તેની એક ઝલક દર્શાવી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ...
ઈસુના નવા વર્ષ ૨૦૧૯નું આગમન થઈ ગયું છે. દર નવા વર્ષે સંકલ્પો કરવાની એક પ્રથા બની છે. તેનું પાલન કે અમલ થતો નથી તે અલગ બાબત છે. આપણે આ નૂતન વર્ષે કેટલાક વિશેષ સંકલ્પ કરીએ અને તેનું પાલન કરવાના પ્રયાસ પણ અવશ્ય કરીએ. આ સંકલ્પ આપણે વ્યક્તિગત અને...
ભારતની મુખ્ય તપાસકર્તા એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)નો વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. એજન્સીની આબરૂના લીરેલીરાં ઉડી રહ્યાં છે, જેના છાંટા નરેન્દ્ર મોદી સરકાર પર પણ પડે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સંસ્થાના બે સર્વોચ્ચ અધિકારીઓ,...
વિક્રમ સંવતનાં વિદાય લેનારાં વર્ષમાં કેન્દ્રીય રિઝર્વ બેંક અને નાણા મંત્રાલય વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં સુધારાના ગૌરવપૂર્ણ સમાચાર જાણવા મળ્યાં છે. વર્તમાન યુગ વેપારનો છે તેમજ સરળતાથી કરાતો સારો...
રામમંદિરના નિર્માણનો મુદ્દો ફરી ગરમી પકડી રહ્યો છે. અયોધ્યામાં ૨૫ નવેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતોની વિરાટ ધર્મસંસદ સભામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિનું નિર્માણ મુખ્યત્વે સુપ્રીમ...
તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી હુગલી જળમાર્ગ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો, જે આંતરમાળખાકીય સુવિધામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કોલકાતાના હાલ્ડીઆથી વારાણસી સુધી ગંગા નદી પરના આંતરિક જળમાર્ગ પર વિશાળ કન્ટેઈનર સેવા પ્રથમ વખત શરુ કરાઈ...
ચૂંટણીઓના માહોલમાં નક્સલવાદી હિંસાનો મુદ્દો પુનઃ ચર્ચાની એરણે ચડ્યો છે. નક્સલવાદી હિંસાથી પ્રભાવિત છત્તીસગઢ રાજ્યમાં ૯૦ વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીના પ્રથમ તબક્કાની ૧૮ બેઠક માટે સોમવારે મતદાન યોજાયું હતું. નક્સલવાદી હિંસા અને મતદાનના કારણે...