
ગુજરાતમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની આઠમીએ ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. ભાનુશાળી સયાજીનગરી...

ગુજરાતમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની આઠમીએ ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. ભાનુશાળી સયાજીનગરી...

સુરત ગયેલા જામનગરના ઈજનેર યુવાન નીરજ વિનુભાઈ ફલિયા (ઉ. વ. ૨૭)ને કાર અકસ્માતમાં ૩૧ ડિસેમ્બરે ગંભીર ઈજા થઈ હતી. નીરજના પિતા વિનુભાઈ ફલિયા તથા તેમના પરિવારજનોએ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપનામાંથી કેટલાય તો શીર્ષક વાંચતા વાંચતા જ ભક્ત-કવિ નરસિંહ મહેતાનું આ સદાબહાર પદ ગણગણતા થઇ ગયા હતાને! જો તમે આખું પદ વાંચવા...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, નિયમાનુસાર આજે સોમવારે આ કોલમનું શબ્દાવતરણ થઇ રહ્યું છે. આપના લાડકડા અખબારનો વર્ષ ૨૦૧૮નો છેલ્લો અંક આવતીકાલે પ્રિન્ટીંગ પ્રેસમાં...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુને મારા - અમારા નવા વર્ષના સાલ મુબારક... આ લેખનું શીર્ષક વાંચીને કેટલાકને સ્વાતંત્ર્ય સંગ્રામ યાદ આવશે. કેટલાકને કવિવર...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વાણીવિલાસ ને વર્તનથી હાસ્યાસ્પદ બન્યા છે. યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા સંદર્ભે તેમની ટીપ્પણીએ વિવાદ સર્જ્યો છે. ટ્રમ્પે વડા પ્રધાન મોદી અંગે કહ્યું હતું કે, ‘હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરું છું...
મલેશિયાના નવા સુલતાનને પસંદ કરવાની પ્રક્રિયા ચાલે છે. નવા સુલતાનના નામની જાહેરાત માટેની તારીખ સોમવારે જાહેર કરાશે. અત્યાર સુધી અહીં મોહમ્મદ પંચમ સત્તાના ઉચ્ચ પદે હતા. પરંતુ રશિયન સુંદરી સાથે વિવાહ બાદ તેઓએ સિંહાસન છોડી દીધું. સુલતાનનો કાર્યકાળ...
પાકિસ્તાનસ્થિત શીખ ધાર્મિક સ્થળ કરતારપુરની મુલાકાત લઈ શકાય તે માટેના ખાસ કોરિડોરનો શિલાન્યાસ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના હસ્તે કરવામાં આવ્યો છે. પંજાબના પ્રધાન અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ ઉપરાંત, ભારત સરકારના બે પ્રધાન હરસિમરતકોર...
૧૯મી સદીના મધ્ય એશિયામાં બ્રિટિશ અને રશિયન સામ્રાજ્યો વચ્ચે મહાસત્તા બનવાની હોડ લાગી હતી, જેને બ્રિટિશ કવિ અને લેખક રુડયાર્ડ કિપ્લિંગે ‘ધ ગ્રેટ ગેમ’ તરીકે ઓળખાવી હતી. હવે સમય અને સ્પર્ધકો બદલાયા છે, પણ શતરંજની મહારમત તો એ જ રહી છે. અગાઉની મહારમતમાં...
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપને ત્રણ મહત્ત્વના રાજ્યો - રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો મોટો ઝાટકો વાગ્યો છે. ભાજપના રણનીતિકારો હારના કારણો શોધી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો અને પક્ષના કેટલાક નેતાઓ આ હાર માટે ખેડૂતોની...