દુનિયાભરમાં રોકાણ કરવા માટે જાણીતી નાણાકીય પેઢી સોફ્ટ બેંકે ભારતીય સ્ટાર્ટ્અપમાં ૧૩ અબજ ડોલરનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. સોફ્ટ બેંકના ભારત સ્થિત સીઈઓ રાજીવ મિશ્રાએ ૨૬મી એપ્રિલે જણાવ્યું હતું કે, અમે કુલ ૧૩ અબજ ડોલર રોકાણ કરવાનું આયોજન કરી...
દુનિયાભરમાં રોકાણ કરવા માટે જાણીતી નાણાકીય પેઢી સોફ્ટ બેંકે ભારતીય સ્ટાર્ટ્અપમાં ૧૩ અબજ ડોલરનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. સોફ્ટ બેંકના ભારત સ્થિત સીઈઓ રાજીવ મિશ્રાએ ૨૬મી એપ્રિલે જણાવ્યું હતું કે, અમે કુલ ૧૩ અબજ ડોલર રોકાણ કરવાનું આયોજન કરી...
અમેરિકામાં ભારતીય રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ કોરોના મુદ્દે ચીન વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ સંદર્ભમાં નિક્કીની ઓનલાઇન પિટિશન પર ૪૦ હજાર લોકોએ સાઇન કરી છે. નિક્કીએ આ અભિયાન માટે ૧ લાખ લોકોની સાઇન લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે આ અભિયાનને...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળના સવાલ બાદ ૨૭મી એપ્રિલે સ્વીકાર્યું હતું કે તેઓ ભાગેડુ મેહુલ ચોકલી સહિત ૫૦ જેટલા વિલકુલ ડિફોલ્ટરોની રૂ. ૬૮૬૦૭ કરોડની લોનની રકમ જતી કરવામાં આવી છે.
સફારી ઓપરેટર પંકજ શાહ સામાન્યપણે પર્યટકોને તેમના વતન કેન્યાના સૌંદર્યધામો દેખાડવામાં જ વ્યસ્ત રહે છે. જોકે, કોરોના મહામારીએ અર્થતંત્રને ખોરવી નાખી હજારો...
એમ જ કહેવાય છે ને કે મુસીબતના સમયે મદદે આવે તે જ સાચો મિત્ર. આ જૂની કહેવત એશિયન-અમેરિકન હોટેલમાલિકોએ યુએસમાં કોરોના મહામારીના લોકડાઉનમાં અટવાઈ પડેલા ભારતીય વિદ્યાર્થીઓની વહારે ચડી ચરિતાર્થ કરી છે. હોટેલિયર્સે જરૂરતમંદ વિદ્યાર્થીઓને મફત નિવાસ...
વૈશ્વિક કોરોના મહામારીને પગલે થયેલાં લોકડાઉનમાં મુંબઇ સ્થિત દાદરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા દરરોજ રેડી-ટુ-ઈટ સ્વામિનારાયણ વેજિટેબલ મસાલા ખીચડીના...
ભારતમાં ફેલાયેલા કોરોના વાઇરસના પ્રકોપ સામે રક્ષણ મેળવવા ગરીબો સાવચેતીરૂપે માસ્ક પહેરી શકે એ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્ની સવિતા કોવિંદ જાતે સિલાઇ...
કોરોના વાઇરસ કોવિડ-૧૯ની રસી વિક્સાવવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ - એનડીડીબીની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની હૈદરાબાદ સ્થિત ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ લિ. આઈઆઈએલ ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટી સાથે સહયોગ સાધશે.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીબીબી)...
સૌરાષ્ટ્રમા ૨૯મી એપ્રિલે બપોર બાદ આવેલા વાતાવરણમાં અચાનક પલટાથી ઘટાટોપ વાદળો અને વાવાઝોડા વચ્ચે કમોસમી વરસાદ ખાબકયો હતો. ખાસ કરીને સાવરકુંડલા પંથકમા કમોસમી વરસાદના કારણે ભરઉનાળે નદીમાં પાણી આવ્યા હતા. જયારે વૃક્ષો, વીજપોલ ધ્વસ્ત થયા હતા. સ્મશાન...
ગુજરાત સરકારે સોમવારથી મોટાભાગના વેપારી એકમોને ખોલવાની છૂટ આપી હતી, પરંતુ અમરેલી વેપારી મહામંડળે વેપારની સાથે કોરોના સામે લડવાના હેતુથી એક ઉદાહરણીય પગલું લીધું છે. વેપારીઓએ કોરોના મહામારી છે ત્યાં સુધી ઓડ-ઇવન પદ્ધતિથી એમ વારાફરથી દુકાનો ખોલવાનો...