Search Results

Search Gujarat Samachar

• પંજાબ સરકાર અર્થતંત્રને બેઠું કરવા મનમોહનની સલાહ લેશે• ભારતને રૂ. ૧૦ લાખ કરોડનું નુકસાન• મ્યુચ્યુઅલ ફંડ્સ માટે RBIનું પેકેજ• સંજય કોઠારીઓએ સીવીસી પદના શપથ લીધા• કાશ્મીરમાં જેલવાસ ભોગવતા ૨૮ ઉપરથી PSA દૂર કરાયો • સરહદે ૪૫૦ આતંકીઓ ઘુસવાની ફિરાકમાં•...

સીબીઆઇએ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (ડીએચએલએફ) ગ્રૂપના ધીરજ અને કપિલ વાધવાનને સોમવારે સીબીઆઇ કોર્ટ સમક્ષ રજૂ કરતાં બંને ભાઇને કોર્ટે ૪ મે સુધી સીબીઆઇ કસ્ટડીમાં સોંપ્યા હતા. વાધવાન બંધુઓની યસ બેંક કૌભાંડ કેસમાં રવિવારે બપોરે સતારાના...

ઝારખંડના પૂર્વ પ્રધાન એનોશ એકકાને મની લોન્ડરિંગના કેસમાં સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે તેમને બે કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. એનોસ એક્કા પર મની લોન્ડરિગના આરોપી છે. તેમના પર ૨૦ કરોડ ૩૧ લાખ રૂ. ૭૭ હજારનું મની લોન્ડરિંગ કરવાનો...

 વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારીએ ભરડો લેતાં ૨૮મી એપ્રિલે ૩૧૦૨૭૮૮થી વધુ કેસ નોંધાયા હતા અને મૃતકાંક ૨૧૪૧૧૧ જેટલો નોંધાયો હતો. આ બીમારીમાંથી ૯૪૪૧૦૪ સાજા...

કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ૨૨મી એપ્રિલે બપોરે ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં ફરજ બજાવતા ટીઆરબી જવાન જિતેન્દ્ર રાવલે તેમની પૂછપરછ કરવા...

સમગ્ર દેશમાં કોરોનાના કહેરને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે વડનગરના પનોતા પુત્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩મી એપ્રિલે પીએમ કાર્યાલયથી ઊંઝાના પૂર્વ ધારાસભ્ય...

લોકડાઉનના પગલે અગાઉ મોટા મોલ પણ બંધ રાખવા માટે જાહેરાત કરાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સનું ધોરણ જળવાઇ રહે તે માટે જરૂરી તકેદારીના પગલાંઓ પણ ભરવામાં આવ્યા હતા....

 ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા ૨૮મી એપ્રિલે ૩૭૭૪ નોંધાઈ હતી અને ૧૮૧ દર્દીઓનાં કોરોનાથી મોત થયાં...

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા ૨૯૯૭૪ને પાર થઈ ચૂકી છે. દેશમાં આ બીમારીથી ૯૩૭ મૃત્યુ થયાં છે અને ૭૦૨૭ દર્દીઓ સાજા થયાં છે. અમદાવાદ, સુરત,...

ઇડરમાંથી જૈન તીર્થંકરોની ૮૦૦ વર્ષ જૂની ૪૦થી પ્રતિમા મળી આવી છે. દાવડ ગામના મહેન્દ્રભાઈ શાહે આ અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ગામના છેવાડે...