- 28 Apr 2020

ઉધનાના પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતા પ્રવીણ પાટિલને ભીમનગર સ્લમ વિસ્તારમાં ટોળું ભેગું થયાનો સંદેશો મળતાં પોલીસ વાનમાં તેઓ સાથીઓ સાથે નીકળ્યા...
ઉધનાના પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતા પ્રવીણ પાટિલને ભીમનગર સ્લમ વિસ્તારમાં ટોળું ભેગું થયાનો સંદેશો મળતાં પોલીસ વાનમાં તેઓ સાથીઓ સાથે નીકળ્યા...
ગુજરાતમાં રવિવારે સવારથી દુકાનો ખોલવાની મંજૂરી મળતાંની સાથે જ રવિવારે સવારે જ સિદ્ધપુરમાં દુકાનો ખૂલી ગઈ હતી. ઝાંપલી પોળના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર...
કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉન થવાથી નવસારી જિલ્લામાંથી ચીકુની હેરાફેરી બંધ થઈ છે. જેના કારણે બાગાયતી ખેડૂતોને દરરોજનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ...
વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસને લીધે લાખો લોકો ભોગ બન્યા છે. આ સંજોગોમાં ગુજરાતથી સિંગાપોર ભણવા ગયેલા વિદ્યાર્થીઓ ફસાઈ જતાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સિંગાપોર ગુજરાતી સોસાયટીનાં સહયોગથી આ તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક રાહત અપાવવામાં આવી હતી.આશરે...
અબુધાબીના શાસક પરિવારના શેખ તહનૂન બિન ઝાયેદ અલ નહયાનના નેતૃત્વમાં સંચાલિત અબુધાબીની રોકાણકર્તા કંપનીએ લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલમાં રૂ. ૭૬૦૦ કરોડ (૧ અબજ ડોલર)નું રોકાણ કર્યું હોવાના અહેવાલ છે. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ તે લુલુ હાયપરમાર્કેટની હોલ્ડિંગ...
કોરોના વાઈરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે ત્યારે પાકિસ્તાન સરકારે પણ ખતરનાક કોરોના વાઈરસ સામે લડવા માટે પોતાની કમર કસી લીધી હોવાના સમાચાર છે. પાકિસ્તાને પોતાની રાજધાની ઇસ્લામાબાદ સાથે પંજાબ, સિંધ, ખૈબર પખ્તૂનખ્વાહ, બલૂચિસ્તાન, ગિલગિટ...
માનવ અધિકારને મુદ્દે વારંવાર ટીકાનો ભોગ બની રહેલા દેશ સાઉદી અરબે હવે પોતાની છબિ સુધારવા માટેનાં પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. સાઉદીમાં હવે કોર્ટ કોરડા ફટકારવાની સજા નહીં કરે. આ સજાની જોગવાઈ તાજેતરમાં નાબૂદ કરાઈ છે. અગ્રણી ચળવળકાર અબદુલ્લા...
સ્વિડનની ‘સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પિસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ’ દ્વારા તાજેતરમાં જગતના સંરક્ષણ ખર્ચ અંગેનો વર્ષ ૨૦૧૯ માટેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રમાણે ૨૦૧૯માં દુનિયાના દેશોએ કુલ મળીને ૧૯૧૭ અબજ ડોલર (રૂપિયા ૧,૪૫,૯૫૫ અબજ)નો ખર્ચ કર્યો...
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પથારીવશ અને બીમાર હોવાના અહેવાલો વચ્ચે ચીને નિષ્ણાત તબીબોની ટીમ ઉત્તર કોરિયા મોકલી હોવાના અહેવાલ છે. કિમ જોંગની તબિયત કેટલી ખરાબ છે તે અંગે કોઈ સત્તાવાર જાણકારી બહાર નથી આવી. જોકે થોડા દિવસ પહેલાં એવા અહેવાલ...
કર્ફ્યૂ પાસની માગણી કરતાં ૧૨ એપ્રિલના રોજ ઉશ્કેરાયેલા નિહંગોએ પતિયાલામાં તલવારોથી હુમલો કરીને એસઆઇ હરજિત સિંહનું કાંડુ કાપી નાખ્યું હતું. જોકે તે પછી પીજીઆઇ-ચંડીગઢ...