
લોકસભા ચૂંટણી માટે વડોદરા આવેલા કોંગ્રેસના સિનિયર નેતા શશિ થરૂરે ઉમેદવારો અને કાર્યકરો દ્વારા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનું એક કારણ કહેવામાં આવ્યું.

લોકસભા ચૂંટણી માટે વડોદરા આવેલા કોંગ્રેસના સિનિયર નેતા શશિ થરૂરે ઉમેદવારો અને કાર્યકરો દ્વારા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનું એક કારણ કહેવામાં આવ્યું.

સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો તાજેતરમાં અમૃતસર (પંજાબ)...

પોર્ટ ઓપરેટર જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં ગ્રીનફિલ્ડ પોર્ટમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે.

ઝિમ્બાબ્વેએ નવી બેન્કનોટ્સ અને કોઈન્સ દાખલ કર્યા છે જે મંગળવાર,7 મેથી અમલમાં આવી જશે. તમામ બેન્કોને સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્થાનીય કરન્સી પૂરી પાડવામાં...

એમએસયુના વાઇસ ચાન્સેલર પ્રો. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ સહિત અન્ય 19 કુલપતિને ‘કર્નલ’ નો દરજ્જો આપવામાં આવ્યો છે.

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશના એર ફોર્સના પ્રથમ મહિલા તરીકે મેજર જનરલ ફાતુમા ગેઈટી અહમદની નિયુક્તિ કરી છે. ગયા મહિને હેલિકોપ્ટર તૂટી પડવાની દુર્ઘટનામાં...

પશ્ચિમ આફ્રિકન દેશ નાઈજિરિયાના મોટાં શહેરોમાં ફ્યૂલની ભારે તંગીના કારણે ચોતરફ કતારો દેખાય છે. દેશમાં આર્થિક કટોકટી ચાલે છે ત્યારે લાખો લોકો માટે ફ્યૂલની...

2001માં સહકારી ક્ષેત્રની ધ માધવપુરા મર્કન્ટાઇલ કો.ઓ.બેન્કના રૂ.1030 કરોડના કૌભાંડમાં 23 વર્ષ પછી કેતન પારેખ, તત્કાલીન એમ.ડી. દેવેન્દ્ર પંડ્યા અને તેમના...

હાઇકોર્ટની સામે આવેલા સત્યમેવ બિલ્ડિંગની નીચે આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20 જુલાઈ 2010એ હત્યા કરવામાં આવી હતી.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના આગલા દિવસે દિલ્હીની જેમ 50 વધુ સ્કૂલમાં સોમવાર વહેલી સવારે ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા, જેમાં ધમકી હતી કે, ‘તમારા જીવનને લોહિયાળ...