- 10 May 2024

હું તોફાનમાં આશ્વાસન છું,અંધારામાં પ્રકાશ છું.પહાડોનો પડઘો અને વૃક્ષોની સુસવાટ.સવારે સૂર્યોદય અને રાત્રે ચંદ્રપ્રકાશ.આ હું છું...

હું તોફાનમાં આશ્વાસન છું,અંધારામાં પ્રકાશ છું.પહાડોનો પડઘો અને વૃક્ષોની સુસવાટ.સવારે સૂર્યોદય અને રાત્રે ચંદ્રપ્રકાશ.આ હું છું...

અખિલ ભારતીય અખાડા પરિષદે 1300 વર્ષ જૂની પરંપરાનો અંત લાવી એસસી, એસટીના 4 સંતોને મહામંડલેશ્વરની પદવી આપી હતી.

કેનેડામાં રહેતા આણંદ જિલ્લાના ઓડ ગામના યુવકનું આકસ્મિક અવસાન થતાં તેના પરિવારે તેનો મૃતદેહ ભારત લાવી કરમસદની મેડિકલ કોલેજને રિસર્ચ માટે સમર્પિત કર્યો હતો.

ફાઇનાન્સના ધંધામાં નુકસાનના કારણે પુત્રના માથે રૂ. 40 લાખ જેટલું દેવું થઈ જતાં વૃદ્ધ પિતાએ સંબંધીઓ પાસેથી રૂપિયા લઈ દેવું ચૂકવી આપ્યું હતું. જો કે દેવું...

લોહાણા મહાજનમાં ચાર દાયકાથી ચૂંટણી થતી ન હોવાથી બંધારણના નિયમોનો ભંગ થતો હોવાની રજૂઆત સાથેનો આક્ષેપ ચેમ્બર પ્રમુખે ચેરિટી કમિશનરની કોર્ટમાં કર્યો હતો....

હાલમાં જ જાહેર કરાયેલા પનામા પેપર્સ એટલે કે પનામા એન્ડ ઓફશોર લીક્સમાં ટાન્ઝાનિયાના નાગરિકો અથવા ત્યાંથી કામ કરતા 45 જેટલા જાણીતા બિઝનેસમેન્સનો ઉલ્લેખ કરાયો...

લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો હોય તે મુદ્દો એ છે, ક્ષત્રિયોની નારાજગી ભાજપને ભારે પડશે? ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા મત વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ...

ચિમ્પાન્ઝીમાં મનુષ્યો જેવા અનેક ગુણ કે લક્ષણ જોવા મળે છે અને આથી જ તો એ મનુષ્યનું સૌથી નજીકનું સ્વરૂપ મનાય છે. ચિમ્પાન્ઝી માત્ર આપણા જેવો વ્યવહાર જ નથી...

રાણાવાવ-કુતિયાણા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ દુલાભાઈ ઓડેદરાનું હાર્ટએટેકથી અવસાન થતાં રાણાવાવ, કુતિયાણા સહિત પોરબંદર વિસ્તારમાં શોકની લાગણી...

રૂપાણી સર્કલ નજીક જવાહર મેદાનની સામે આવેલા સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાજીના મંદિરના મહંત મદનમોહનદાસજીનું નિધન થયું છે.