
જ્હાનવી કપૂર વર્ષમાં ત્રણ વખત તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે જાય છે. તેની પાછળ શું કોઇ ખાસ કારણ છે? તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં તેણે આ અંગે એક ખુલાસો કર્યો...

જ્હાનવી કપૂર વર્ષમાં ત્રણ વખત તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે જાય છે. તેની પાછળ શું કોઇ ખાસ કારણ છે? તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં તેણે આ અંગે એક ખુલાસો કર્યો...

સરહદી વિસ્તાર કચ્છથી અવારનવાર કોકેઇન-હેરોઇન સહિતનાં માદક દ્રવ્યો પકડાય છે. બુધવારે ફરી એકવાર આશરે રૂ. 130 કરોડનું બિનવારસી ડ્રગ્સ મળ્યું છે.

જ્ઞાતિ તેમજ સાર્વજનિક સેવામાં અગ્રિમ કચ્છી લેઉવા પટેલ સમાજની વાર્ષિક સાધારણ સભામાં સમાજ અને યુવકસંઘમાં 12 નવા સભ્ય વરાયા હતા.

વરુણ ધવન અને નતાશા દલાલ હાલ એેક પુત્રીના પેરન્ટસ બન્યા છે. યુગલને ત્યાં ત્રીજી મેના રોજ એક કન્યારત્નનો જન્મ થયો છે.

ચાણસ્મા તાલુકાના વસઇ ગામે દરબાર સમાજના એક પરિવાર દ્વારા નવીન મકાનનું કામકાજ ચાલું કર્યું હતું, ત્યારે પાંચેક ફૂટ પાયો ખોદવાનું કામ ચાલુ હતું તે દરમિયાન...

અંજારમાં મહાવીર ડેવલપર્સ પાસેથી રૂ. 40 લાખની લૂંટના પ્રકરણમાં પોલીસે છ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરને પકડી પાડ્યા બાદ અન્ય બે શખ્સની ધરપકડ...

પાલનપુરના કોટ વિસ્તારની અંદર ઝાડા-ઊલટીનો રોગચાળો પ્રસર્યો છે, જેમાં બેનાં મોત બાદ આરોગ્ય વિભાગ જાગ્યું છે. તેવામાં વોર્ડ નં.5માં એક દર્દીનો રિપોર્ટ કોલેરા...

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાના ભાગરૂપે અત્યાર સુધીમાં દેશભરના માઇભક્તો દ્વારા રૂ. 125 કરોડની અંદાજિત કિંમતનું કુલ 175 કિલો સોનાનું...

શહેરના-વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા જગતપાવન સ્વામી દ્વારા 8 વર્ષ અગાઉ દુષ્કર્મ...

વલસાડની સેગવી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિરલ પટેલ છેલ્લાં 4 વર્ષથી પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરી કરી રહ્યા છે, જે અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ...