
આ મુરબ્બી છે વડોદરાના 80 વર્ષના પ્રકાશ આદી.
આ મુરબ્બી છે વડોદરાના 80 વર્ષના પ્રકાશ આદી.
ઓપરેશન સિંદૂર અંગે ભારત વતી દેશને જાણકારી આપનાર ભારતીય સેનાનાં કર્નલ અને વડોદરાનાં રહેવાસી સોફિયા કુરેશી તરફ આખા દેશનું ધ્યાન ખેંચાયું હતું, ત્યારે તાંદલજા...
પ્રેસિડન્ટ ટ્રમ્પે ગત જુલાઇમાં પેન્સિલવેનિયાના બટલર ખાતે રેલી દરમિયાન તેમના પર થયેલા હુમલાનું નિરૂપણ કરતું પોતાનું એક સ્ટેચ્યૂ ઓવલ ઓફિસ ખાતે મુકાવ્યું...
યુકે અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થતાં સુરતના હીરા અને જ્વેલરીના વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ભારતથી યુકેમાં હીરા અથવા જ્વેલરી...
કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને સુરતના 20 લાખ મીટર કાપડના ઓર્ડર કેન્સલ થયા છે. હુમલાને પગલે પ્રવાસીઓની સંખ્યા ઘટવાની શક્યતાને લઈને કાશ્મીરના સ્થાનિક વેપારીઓ...
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલનું ગુજરાત ગરિમા એવોર્ડ 2025થી સન્માન કરાયું. પંચમહાલમાં ગુજરાતના...
પહેલગામ હુમલા પછી પાકિસ્તાનમાં આતંકવાદને ખતમ કરવા માટે ચાલી રહેલા ઓપરેશન સિંદૂરની સાથે સેનાએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ભગાડવાનું કામ તેજ કરી દીધું છે.
બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)એ બલૂચિસ્તાનના 90 ટકા હિસ્સા પર કબજો કરી લીધો હોવાનો દાવો કર્યો છે. બલૂચિસ્તાનમાં 39 અલગ-અલગ જગ્યાએ સંકલિત હુમલા કર્યાની જવાબદારી...
કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ મંગળવારે રાત્રે સીમા પાર ભારતીય સેના દ્વારા આતંકી કેમ્પ પર હુમલો કરી તેનો ખાત્મો બોલાવી દીધો. ત્યારે સુરતથી આતંકવાદનો...
આજના સમયમાં દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો પગપેસારો થઈ રહ્યો છે. આથી થાઇલેન્ડ પોલીસે પણ તેની જરૂરતને ધ્યાનમાં રાખીને શહેરમાં એઆઇ બેઝ્ડ...