
12 જૂને અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ થશે. એર ઈન્ડીયાના વિમાનની એ ભયાવહ દુર્ઘટનામાં 260 વ્યક્તિનાં મોત થયાં હતાં, જેની તપાસ હાલ અંતિમ તબક્કે છે. ફાઇનલ...

12 જૂને અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ થશે. એર ઈન્ડીયાના વિમાનની એ ભયાવહ દુર્ઘટનામાં 260 વ્યક્તિનાં મોત થયાં હતાં, જેની તપાસ હાલ અંતિમ તબક્કે છે. ફાઇનલ...

દક્ષિણ-પૂર્વ લંડનના લુઈશામ બરોમાં એક મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. દાયકાઓથી લેબર પાર્ટીના ગઢ ગણાતા આ વિસ્તારમાં ગ્રીન પાર્ટીના લિયામ શ્રીવાસ્તવે મેયર...

હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલી ઇરાન-અમેરિકાની લડાઈમાં ક્રોસ ફાયરિંગ દરમિયાન ગુજરાતના સલાયાનું એક જહાજ 7મેએ રાત્રે ડૂબી ગયું, તેમજ જહાજમાં સવાર 18 ક્રૂ મેમ્બર્સ...

ગુજરાતમાં ભેજયુક્ત ગરમીનું પ્રમાણ વધવા સાથે સૌરાષ્ટ્રની વિશ્વ પ્રસિધ્ધ ગીરની કેસર કેરીની ગુજરાતભરની બજારોમાં ધૂમ આવક શરૂ થઈ છે અને તે સાથે ભાવમાં આશરે...

વરાછાની એસબીઆઇ બેન્કમાં રૂ. 50 લાખની લૂંટના આરોપીએ પંચનામા સમયે કીમ નજીકના કન્યાસી ગામમાં ક્રાઇમબ્રાન્ચ પર ફાયરિંગ કર્યા બાદ સ્વબચાવમાં એસીપી કિરણ મોદીએ...

અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે પાકિસ્તાનને પોતાને મધ્યસ્થી તરીકે પ્રોજેક્ટ કરવા કરેલા પ્રયાસો હવે તેને જ ભારે પડી રહ્યા છે. પાકિસ્તાને...

વાંકાનેરમાં વિધર્મી વ્યક્તિ દ્વારા ભાજપને મત આપવાના ઓડિયોમાં ભાજપના ધારાસભ્ય જિતુ સોમાણીને જોડીને વાઇરલ કરાયેલી ક્લિપ સામે સોમાણીએ વળતો જવાબ આપતાં તેનાં...

વરાછા વિસ્તારમાં ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં ગર્ભમાં જ બાળકીઓની હત્યા કરનારા ફરાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલની 8 મેએ પોલીસે ધરપકડ કરી છે. આરોપી રામગોપાલ...

શહેરના પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કનુભાઈ માવાણીનું કિડનીની બીમારીથી 8 મેએ નિધન થયું છે. સામાજિક સેવા અને શિક્ષણક્ષેત્રે...

શહેરનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હવે વૈશ્વિક ક્રિકેટ ફાઈનલ માટેનું એપિસેન્ટર બની ગયું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સત્તાવાર શેડ્યુલ મુજબ,...