
દેશમાં કેરલ થઈને મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે. ગુજરાતમાં 5 જૂનની આસપાસ ચોમાસુ વિધિવત્ પહોંચવાની શક્યતા છે, જે સામાન્ય કરતાં પાંચથી 6 દિવસ વહેલું પહોંચી...
દેશમાં કેરલ થઈને મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે. ગુજરાતમાં 5 જૂનની આસપાસ ચોમાસુ વિધિવત્ પહોંચવાની શક્યતા છે, જે સામાન્ય કરતાં પાંચથી 6 દિવસ વહેલું પહોંચી...
ગુજરાત માટે ખુશીના મોટા સમાચાર છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના જંગલમાં છેલ્લા ચાર મહિનાથી તે રહેતો હોવાનું ધ્યાને આવ્યું છે. પાંચ-છ મહિનાની વય ધરાવતો...
બનાસકાંઠામાં BSFએ ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. 23 મેએ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ...
ભારતના દિગ્ગજ વૈજ્ઞાનિક અને વિશ્વપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ડો.જયંત નાર્લીકરનું 20 મેએ 86 વર્ષની વયે નિધન થયું. ડો. નાર્લીકરનો એમ.એસ. યુનિવર્સિટીના ઓરિએન્ટલ...
27 મે સોમવારે સવારથી જ મુંબઈમાં ભારે વરસાદે તાંડવ મચાવ્યો હતો. ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં 7થી 8 કિ.મી. સુધીનો ટ્રાફિકજામ...
ડીસામાં ફટાકડાંની ગેરકાયદે ફેક્ટરીમાં આગ લાગતાં 7 બાળકો સહિત 23 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા રાજ્ય સરકારે સીટની રચના કરી...
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં 19 મેથી 27 મે દરમિયાન કુલ 83 કોવિડ કેસ નોંધાયા, જેની સાથ રાજ્યમાં નોંધાયેલા...
વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ...
ડાકોરમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનનું નવનિર્માણ પૂર્ણ થયું છે. આણંદ-ગોધરા લાઇન પર આવેલા ડાકોર રેલવે સ્ટેશનને રૂ. 5.88 કરોડના ખર્ચે તૈયાર...
પહેલાં જાપાન અને હવે જર્મની. ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની તૈયારીમાં છે ત્યારે મોટાભાગના નિષ્ણાતોનું...