
કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત પ્રાકૃતિક ખેતી રિફ્રેશર તાલીમ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખેતીના...
કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત પ્રાકૃતિક ખેતી રિફ્રેશર તાલીમ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખેતીના...
આ સાથેની તસવીરમાં જોવા મળતા ટોક્યોના ટાકાઓસાન ઇન્ટરચેન્જનું વિહંગાવલોકન કરશો તો પહેલી નજરે તે રમકડાના રેસિંગ ટ્રેક જેવો લાગશે, પરંતુ ધ્યાનથી જોશો તો તેમાં...
કેરળના આ શહેરમાં એક એવી લાઇબ્રેરી શરૂ થઇ છે જ્યાં પુસ્તકો નહીં પરંતુ માનવતાના પાઠ ભણાવાય છે. અહીં આવતાં લોકો વડીલો સામે બેસીને તેમની પાસેથી જ્ઞાન અને અનુભવના...
સોમનાથ મંદિરના શિવલિંગ પર નવો વિવાદ છેડાયો છે. સોમનાથ મંદિરમાં શિવલિંગની પુનઃ સ્થાપના કરવાના શ્રી શ્રી રવિશંકરે મીડિયામાં કરેલા એલાન સામે શંકરાચાર્યો,...
સોમનાથ મંદિર પરિસરમાં પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે નવતર પહેલ કરવામાં આવી રહી છે. મંદિર પરિસરમાં પ્લાસ્ટિક ઇન્ફ્યૂઝ પેવર બ્લોક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થપાશે....
પરિવાર વચ્ચેથી કોઇ સ્વજન વિદાય લે છે ત્યારે ખાલીપો ભરવો તો શક્ય નથી, પરંતુ તેની સ્મૃતિ ચિરસ્મરણીય બનાવી શકાય તો? એલિના મરેએ કંઇક આવું જ વિચારીને તેના દિવંગત...
વટવૃક્ષ તો મૃત્યુલોકનું કલ્પવૃક્ષ છે. ભારતીય સંસ્કૃતિ વૃક્ષોની છાયામાં ફૂલીફાલી છે. તપોવનમાં વૃક્ષોની શાખા-પ્રશાખા નીચે ધર્મ અને જ્ઞાનની અનેક શાખાઓ વિસ્તરી...
ભૂતકાળમાં અભ્યાસોએ સ્પષ્ટ કર્યું છે કે કસરત, આરોગ્યપ્રદ ખોરાક, ધૂમ્રપાન ન કરવું, પૂરતી ઊંઘ સહિતના લાઈફસ્ટાઈલ પરિબળ અલ્ઝાઈમર્સ રોગનું જોખમ ઘટાડે છે. જોકે...
બાપુ મહારાજ કે બાપુ સાહેબ તરીકે ઓળખાતા જ્ઞાનમાર્ગી કવિ.
વિજાપુર તાલુકાના આનંદપુરા (કુકરવાડા) ગામના અને વર્ષોથી અમદાવાદ રહેતા બ્રિજેશભાઈ પટેલ અને તેમનો પરિવાર ગેરકાયદે નદીમાં થઈ બોટ મારફતે અમેરિકામાં ઘૂસણખોરી...