
જાપાનમાં સરેરાશ આયુષ્ય ઘણું વધી ગયું છે, તેથી વૃદ્ધોની સંખ્યા પણ સતત વધતી જાય છે. જાપાનમાં સંયુક્ત કુટુંબ જેવું હવે રહ્યું નથી. પુત્રો કે પુત્રીઓ, વૃદ્ધ...
જાપાનમાં સરેરાશ આયુષ્ય ઘણું વધી ગયું છે, તેથી વૃદ્ધોની સંખ્યા પણ સતત વધતી જાય છે. જાપાનમાં સંયુક્ત કુટુંબ જેવું હવે રહ્યું નથી. પુત્રો કે પુત્રીઓ, વૃદ્ધ...
મેટ્રોપોલ પેરાસોલ લાકડામાંથી બનેલી વિશ્વની સૌથી મોટી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. સ્પેનના સેવિલેમાં આવેલી આ ઈમારતની લંબાઈ 150 મીટર, પહોળાઈ 75 મીટર અને...
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પ્રથમવાર જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ પૂર્ણ રાજ્યનો દરજ્જાને લઈને મોટું નિવેદન કર્યું છે.આતંકવાદી હુમલા બાદ બોલાવવામાં આવેલ જમ્મુ-કાશ્મીર વિધાનસભાના ખાસ સત્રમાં ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જમ્મુ...
નાગપુર યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે તેમને રાજ્યના યવતમાળ જિલ્લામાં લગભગ 3000 વર્ષ જૂના પુરાતત્વીય અવશેષો મળ્યા છે, જે લોહયુગના હોવાનું તેમનું...
હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ...
કાશ્મીર ઘાટીના પહલગામ આતંકી હુમલાની દેશભરમાં ટીકા થઇ રહી છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદને લઇને સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. 35 વર્ષમાં પહેલી વખત...
પહલગામમાં ભીષણ આતંકી હુમલામાં માર્યા ગયેલા 26 પર્યટકોમાં 30 વર્ષીય કાશ્મીરી યુવક પણ સામેલ હતો, જેણે મહેમાન પર્યટકોના જીવ બચાવવાના પ્રયાસમાં પોતાનો જીવ...
‘સ્વર્ગની શોધમાં પહલગામ પહોંચ્યા હતા, પરંતુ મંગળવારે બપોરે જ્યારે બંદુકો ગર્જી અને લાશો પડવા લાગી ત્યારે અહેસાસ થયો કે આપણામાંથી કોઈ બચશે નહીં. પરંતુ ગોળીબાર...
આઈપીએલ ક્રિકેટની શરૂઆત એટલા માટે થઈ હતી કે દરેક રાજ્યમાંથી ચાર-પાંચ સારા ખેલાડીઓ મળી શકે.પણ થયું છે સાવ અવળું.હવે દરેક ગામમાંથી ચાલીસ-પચાસ જુગારીઓ મળે...
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાક. વિરુદ્ધ એક્શનમાં આવી ગઇ હતી. ભારતે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક...