Search Results

Search Gujarat Samachar

આંતરાષ્ટ્રીય પુસ્તક દિન નિમિત્તે 23 એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સત્સંગ સભામાં પુસ્તકો અને ગ્રંથોનું પૂજન કરાયું હતું. આ...

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પવા યુકે સ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા ઇન્ડિયા હાઉસ ખાતે...

કેથલિક વડા ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસ 88 વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા કહી ગયાં. તેમની વિદાય સાથે જ વૈશ્વિક મંચ પર આધુનિક સમાજમાં હાંસિયામાં ધકેલાઇ ગયેલા અને ગરીબોની હિમાયત કરતો એક અવાજ હંમેશ માટે મૌન થઇ ગયો. 12 વર્ષ અગાઉ તેમની પોપ તરીકે વરણી...

હાઇકમિશન દ્વારા આયોજિત શોકસભામાં સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, યુકેની તમામ રાજકીય પાર્ટીઓએ એકજૂથ થઇ ભારતને સમર્થન આપવું જોઇએ. એલઓસીની પેલે પાર...

 યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત...

ભારતીય હાઇ કમિશન ખાતે યુકેના કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત સંયુક્ત કાર્યક્રમમાં સેક્રેટરી ઓફ કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ લિસા...

કોરોના મહામારી દરમિયાન લીડ્સ સિટી કાઉન્સિલને 7,10,000 પાઉન્ડનો ચૂનો લગાવનાર આફતાબ બેગને 4 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. 2020માં આફતાબે સિટી કાઉન્સિલને...

પાકિસ્તાનનું ત્રાસવાદી રાજ્ય તેના દાયકાઓના પાગલપણાથી છટકી જતું હતું. પાકિસ્તાને જ્યારે ભારતના કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ભારતે તેને 1947માં જ ખતમ...

1947માં આઝાદી મળી ત્યારથી ભારતે હંમેશા પાડોશી દેશો સાથે શાંતિ અને સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવાની નેમ રાખી પરંતુ ભારતને દર વખતે પાડોશી દેશોના અપકૃત્યોનું નુકસાન સહન કરવાનો જ વારો આવ્યો છે. આઝાદી સમયે લોહિયાળ વિભાજન છતાં ભારતે મહાત્મા ગાંધીના...

ધ ભવન, લંડનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારા MBEને 29 એપ્રિલ 2025ના દિવસે બાર્બિકાન સેન્ટર ખાતે યુનિવર્સિટી ઓફ લંડન વર્લ્ડવાઈડ ગ્રેજ્યુએશન સમારંભમાં...