Search Results

Search Gujarat Samachar

હાલમાં વિશ્વ ઉમિયાધામમાં વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાનું મંદિર નિર્માણાધીન છે. આ મંદિરના નિર્માણમાં સહભાગી થવા માટે તમામ ઉમિયા પરિવારો અને સનાતન પરિવારોને...

શહેરના હરણી બોટકાંડમાં હાઈકોર્ટે કોટિયા પ્રોજેક્ટને દુર્ઘટના માટે જવાબદાર ગણીને 14 મૃતકોને રૂ. 3.50 કરોડ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ દુર્ઘટના માટે...

અંકલેશ્વરઃ ભરૂચમાં વર્ષ 2015માં અંડરવર્લ્ડની દોરવણીથી આરએસએસ નેતા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી તેમજ પ્રજ્ઞેશ મિસ્ત્રીની ડબલ મર્ડરની ઘટનાએ...

ગયા મહિને 28 જુલાઈના રોજ જમ્મુ-કાશ્મીરના દાચીગામમાં મહાદેવ પહાડીઓના જંગલમાં હાથ ધરાયેલા ઓપરેશન મહાદેવ વખતે ઠાર મરાયેલા ત્રણેય આતંકી પાકિસ્તાની નાગરિક હતા.

શ્રાવણ શુક્લ સપ્તમીના પાવન અવસરે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પીળાં પુષ્પોથી અલંકૃત કરાયા હતા. મંદિરના ગર્ભગૃહમાં પીળાં પુષ્પોની સજાવટથી સમગ્ર વાતાવરણ...

મરેલી જિલ્લાના વનવિસ્તાર નજીક જાફરાબાદ, રાજુલા, ખાંભા અને સાવરકુંડલા આસપાસ બે દિવસમાં 3 સિંહબાળ સહિત કુલ 15 સિંહ અને સિંહબાળનાં મૃત્યુ થયાં છે. એકસાથે...

ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ હવે સત્વરે થઈ જાય તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે. શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા ત્યારે તેઓએ વડાપ્રધાન...

 જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અમદાવાદની મુલાકાત લીધી. તેઓ ટ્રાવેલ્સ એજન્ટ્સ સોસાયટી ઓફ કાશ્મીરના ઉપક્રમે પ્રવાસનને પ્રમોટ કરવાના અભિયાનનો...

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 22 ઈંચ સાથે 64 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યાર સુધીના નોંધપાત્ર વરસાદને પગલે ખેતી પણ ખીલી ઊઠી છે. અત્યાર...

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેને લાંબી બીમારી બાદ સોમવારે 81 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ઝારખંડ મુક્તિ મોરચાના સંસ્થાપક આશ્રયદાતા શિબુ સોરેન...