
કર્ણાટકના પૂર્વ ચીફ મિનિસ્ટર અને વર્તમાન સાંસદ બસવરાજ બોમ્માઈએ લંડનમાં લોર્ડ બસવેશ્વરાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર...

કર્ણાટકના પૂર્વ ચીફ મિનિસ્ટર અને વર્તમાન સાંસદ બસવરાજ બોમ્માઈએ લંડનમાં લોર્ડ બસવેશ્વરાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર...

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી તાવથી લોકોનાં ટપોટપ મોત થતાં હોવાથી ફફડાટ ફેલાયો છે, ત્યારે આ બીમારી હકીકતે વાઇરલ ન્યુમોનિયા હોવાનું અને તેના કારણે...

1 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થતો હોય છે, તેવા તબક્કે રણોત્સવમાં ટેન્ટ સિટી ઊભું કરવાના ટેન્ડરમાં વિવાદ સર્જાતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે,...

રાજકોટ અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની ઝાટકણી કાઢી અદાલતના હુકમના પાલનના અનુસંધાનમાં લેવાયેલા પગલાં તેમજ અગ્નિકાંડ દુર્ઘટનામાં...

ગુજરાતમાં સામાન્ય રીતે 20થી 25 સપ્ટેમ્બર દરમિયાન નૈઋત્યનું ચોમાસું વિદાય લેતું હોય છે. જેના સ્થાને આ વખતે 13 દિવસ મોડું 3 ઓક્ટોબર બાદ ચોમાસું વિદાય લે...

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે રાત્રે સેન્ટ પિટર્સબર્ગમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સાથે મુલાકાત કરી. આ વન-ટુ-વન...

અમદાવાદ શહેરમાં સોમવારે ઇદેમિલાદ પર્વની મુસ્લિમ બિરાદરોએ ભવ્ય ઉજવણી કરી હતી. ઇસ્લામ ધર્મના પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.)ના જન્મદિન નિમિત્તે શહેરભરમાં મુસ્લિમ...

ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યને સમર્પિત અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, આવાસીય યોજનાઓ સહિતના...

જર્મનીના ફોસ્ટર કેરમાં ત્રણ વર્ષથી ફસાયેલી 4 વર્ષની ભારતીય બાળકી અરિહા શાહને પ્રથમ વખત જૈન ધર્મના સૌથી મહત્ત્વના પર્યૂષણને ઊજવવા મંજૂરી મળી હતી.

સ્વાતંત્ર્ય પૂર્વેથી દેશના વિકાસમાં આગવું યોગદાન આપી રહેલા ટોચના કોર્પોરેટ હાઉસ બજાજ ગ્રૂપે તેના હાઉસિંગ ફાઈનાન્સ યુનિટના પબ્લિક ઇસ્યુ થકી ઇતિહાસ રચ્યો...