
પ્રભુ શ્રી રામ ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ અને નિષ્ઠાકેન્દ્ર છે. એ જ રીતે શ્રી કૃષ્ણ પણ. આ બંને ભગવાન આજે પણ ભારતીયોનાં હૃદય ઉપર શાસન કરી રહ્યા છે. ઠેર...
પ્રભુ શ્રી રામ ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ અને નિષ્ઠાકેન્દ્ર છે. એ જ રીતે શ્રી કૃષ્ણ પણ. આ બંને ભગવાન આજે પણ ભારતીયોનાં હૃદય ઉપર શાસન કરી રહ્યા છે. ઠેર...
ભવન્સના દાતાઓ અને સમર્થકોમાં ઊંચેરું સ્થાન ધરાવતા શ્રી જોગિન્દર સંઘેરજીને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ અર્પવા અને તેમના જીવનને સન્માનવા ગુરુવાર 27 માર્ચે ધ...
ન્યૂ મેકઅપ લુક્સથી તમે તમારા લુકને નખારી શકો છો, તમારા ચહેરાને ચાર ચાંદ લગાવી શકો છે. બસ, આ માટે તમને મેકઅપની યોગ્ય ટેક્નિક ખબર હોવી જોઇએ. પ્રસંગ કોઇ પણ...
રાજસ્થાનના બાંસવાડામાં રહેતા કૃષ્ણાને જન્મથી હાથ-પગ નથી. જન્મસમયે તો ડોક્ટરોને તેના જીવવા અંગે પણ આશંકા હતી, પણ કૃષ્ણા જેનું નામ. ડોક્ટરોની આશંકાને ખોટી...
છેલ્લા ઘણા લાંબા સમયથી કબૂતરબાજી કરતા એજન્ટો મેક્સિકોના ડંકી રૂટથી લોકોને અમેરિકામાં ઘુસાડતા હતા. ટ્રમ્પ સરકારે મેક્સિકો બોર્ડર પર તપાસ શરૂ કરતાં ઘૂસણખોરી...
૨૮ માર્ચ’૨૫ના રોજ નવનાત હોલ, હેઝ નવનાતીઓની વિશાળ હાજરીથી ઉભરાઇ ગયો હતો. એ દિવસ નવનાતીઓના પ્રિય અને અન્નપૂર્ણાના ઉપનામથી જાણીતાં એવા શકુબહેન શેઠની ૮૦મી...
બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ બાદ બ્લાસ્ટ થતાં 21 મજૂરનાં મોત થયાં છે. મૃતકોમાં 4થી 5 કિશોરનો પણ...
બીજી એપ્રિલને લિબરેશન ડે ઘોષિત કરવાની સાથે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટ્રેડ વોરનો પણ પ્રારંભ કરી દીધો. ટ્રમ્પે વિશ્વના લગભગ તમામ દેશો પર 10થી 50 ટકા ટેરિફ લાદી દેતાં સમગ્ર વિશ્વના વેપાર જગતમાં હાહાકાર મચી ગયો અને તેની સીધી અસર સોમવારે...
એનપીસીસીના કથિત રિપોર્ટમાં હિન્દુ સમુદાયના કેટલાક કટ્ટરવાદી તત્વો ફાર રાઇટ્સ સાથે હાથ મિલાવી રહ્યાં હોવાનો આરોપ મૂકાયો છે. જેની સામે બ્રિટિશ હિન્દુ સમુદાયમાં ભારે આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. બ્રિટનનો જ નહીં સમગ્ર વિશ્વમાં વસતો હિન્દુ સમુદાય...
સિક લીવ પર રહીને કામ પર નહીં જતા લોકોની સંખ્યા ઘટાડવા એનએચએસ દ્વારા ઘેર – ઘેર હેલ્થકેર વર્કર્સને મોકલાશે. બેરોજગારી સહિતની સમસ્યાઓના ઉકેલ માટે એનએચએસ દ્વારા...