
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ...

હાલ ઓસ્ટ્રિયા એક અનોખા કેસને કારણે ચર્ચામાં છે. અહીંના ન્યાય વિભાગ સમક્ષ 29 વર્ષનો એક એવો કેદી આવ્યો છે જેનું વજન લગભગ 300 કિલો છે અને તેની સંભાળ રાખવા...

આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદે પહેલીવાર સ્વીકાર્યું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય હુમલામાં તેના વડા મૌલાના મસૂદ અઝહરના પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈ ચર્ચા કરી હતી...

હૈદરાબાદ જિલ્લાના બંદલગુડા ખાતે સંકષ્ટ ચતુર્થી પ્રસંગે યોજાયેલા ગણેશ ઉત્સવ દરમિયાન 10 કિલોના લાડુની હરાજી કરાઈ હતી. આ લાડુએ રૂ. 2.32 કરોડની સૌથી ઉંચી હરાજી...

આરએસએસના વડા ડો. મોહન ભાગવતે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં દેવભક્તિ અને દેશભક્તિને અલગ કરી શકાતી નથી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 13 સપ્ટેમ્બરે તેમના શાસનનાં ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ 4 વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક...

અલ્ઝાઈમરનો રોગ બ્રેઈન ડિસઓર્ડર છે, જે યાદશક્તિ અને વિચારવાની કુશળતાને અસર કરે છે. આ રોગ વધતો જાય છે અને મૃત્યુ સુધી દોરી જતાં કોમ્પ્લીકેશન્સ પણ ઉભાં કરી...

અમેરિકાના સૌથી ધનાઢ્ય લોકોની ‘ફોર્બ્સ 400’ની વર્ષ 2025ની યાદીમાં ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક બૈજુ ભટ્ટે દેશના 10 સૌથી યુવા બિલિયોનેરમાં સ્થાન મેળવ્યું...

વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ...