- 06 Sep 2024

એક નવા અભ્યાસનું તારણ કહે છે કે બાળકોને નાની વયે મગફળી કે તેની બનાવટો પીનટ બટર, સૂપ વગેરે ખવડાવવાથી તેઓ મોટા થાય છે ત્યારે તેમનામાં એલર્જીનું જોખમ ઓછું...

એક નવા અભ્યાસનું તારણ કહે છે કે બાળકોને નાની વયે મગફળી કે તેની બનાવટો પીનટ બટર, સૂપ વગેરે ખવડાવવાથી તેઓ મોટા થાય છે ત્યારે તેમનામાં એલર્જીનું જોખમ ઓછું...

બાંગ્લાદેશમાં ચાલી રહેલા અત્યાચારનો સિલસિલો હજી યથાવત્ છે. 49 જેટલા લઘુમતી હિન્દુ શિક્ષકોને બળજબરીથી રાજીનામું આપવા ફરજ પડાઈ છે. બાંગ્લાદેશનાં કાર્યકારી...

અનેક યુવતીઓનું ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવું સપનું હોય છે. ઇન્ડસ્ટ્રી ભલે ખૂબ ગ્લેમર ભરેલી હોય, પરંતુ તેમાં અવારનવાર કાસ્ટિંગ કાઉચ, નેપોટિઝમ કે સેક્સ્યુઅલ...

કેન્દ્રીય કેબિનેટે બુધવારે દેશભરમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોની સ્થાપનાને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 લાખ સીધી અને 30 લાખ આડકતરી રોજગારીનું...

શનિવારે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ લાઓસમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, લાઓસમાં સાઈબર સ્કેમ કેન્દ્રોમાં ફસાયેલા 47 ભારતીયોને દેશના બોકિયો પ્રાંતથી બચાવી લેવાયા...

BAPS સ્વામિનારાયણ સંસ્થાને પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ 2024ના હિન્દુ ફેઈથ સેન્ટરનું સંચાલન કરવા આમંત્રિત કરાઈ હતી જેના મારફત સમગ્ર વિશ્વના એથ્લીટ્સને...

પેરિસ ઓલિમ્પિકના શૂટિંગ ઇવેન્ટમાં ભારત માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર અત્યારે મિનિ વેકેશન માણી રહી છે. ત્રણ મહિનાની આ રજાઓ દરમિયાન મનુ ભાકરે પોતાના...

જો તમને પથારીમાં પડ્યા પછી ઊંઘ આવવામાં 20 મિનિટ કરતાં વધુ સમય લાગે છે તો તે ઓછી ઊંઘ, સ્લીપ ડિસ્ટર્બન્સ કે ખરાબ ઊંઘનો સંકેત હોઈ શકે છે. આથી ઉલ્ટું જો તમે...

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા ધ્વસ્ત થવાના મામલામાં રાજ્ય સરકારથી લઈ કેન્દ્ર સરકાર પણ ઘેરાઈ ચૂકી છે. શુક્રવારે જ્યારે પ્રધાનમંત્રી મોદી મહારાષ્ટ્રના...

જાણીતા શિક્ષણવિદ અને વરિષ્ઠ રાજદ્વારી કિશોર મહબૂબાનીએ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં તાત્કાલિક સુધારાની માગણી કરી છે. સાથે જ તેમણે એ...