પંજાબને અજગરભરડો લેનાર ડ્રગ્સના દૂષણ પર બનેલી હિન્દી ફિલ્મ ‘ઉડતા પંજાબ’ની તરફેણમાં અને વિરુદ્ધમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ, નિવેદનબાજીનો જુવાળ ઉઠ્યો હતો. જોકે મહિનાથી ઉઠેલો વિવાદનો વંટોળ મુંબઇ હાઇ કોર્ટના ચુકાદાથી શમી જશે તેવું લાગે છે.
બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...
ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...
પંજાબને અજગરભરડો લેનાર ડ્રગ્સના દૂષણ પર બનેલી હિન્દી ફિલ્મ ‘ઉડતા પંજાબ’ની તરફેણમાં અને વિરુદ્ધમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ, નિવેદનબાજીનો જુવાળ ઉઠ્યો હતો. જોકે મહિનાથી ઉઠેલો વિવાદનો વંટોળ મુંબઇ હાઇ કોર્ટના ચુકાદાથી શમી જશે તેવું લાગે છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં ઉમટેલી ૬૦ હજારની મેદનીને સંબોધિત કરી ત્યારે યજમાન વડા પ્રધાન ડેવિડ કેમરને તેમને આ ગ્રહના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા હતા.
વિશ્વમાં ક્યાંય પણ આતંકવાદી ઘટના સર્જાય અને તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાની વાત જાહેર થાય છે ત્યારે ભાગ્યે જ કોઇને નવાઇ લાગે છે. ત્રાસવાદીઓને પોષવાના અને તેમને છાવરવામાં પાકિસ્તાનની મથરાવટી કેટલી મેલી છે એ તો લાદેન સહિતના તાલીબાનીઓને...
ગુજરાતના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ૧૪ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. અમદાવાદની સ્પેશ્યલ કોર્ટના આ ચુકાદા પર સમગ્ર દેશ નજર માંડીને બેઠો હતો. કોર્ટે ૨૪ આરોપીઓને કસૂરવાર ઠરાવ્યા છે, જ્યારે ૩૬ને નિર્દોષ છોડ્યા છે. દોષિતોને સજા હવે સંભળાવવામાં...
ભારત-ઈરાનના સંબંધો ઇતિહાસ જેટલા પુરાણા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન પ્રવાસ દરમિયાન તેમના સમોવડિયા હસન રુહાની સાથેની મુલાકાત વેળા આ લાગણી વ્યક્ત કરી હતી. આ શબ્દોમાં રતિભારેય અતિશ્યોક્તિ ન હોવા છતાં હકીકત એ છે કે - સમય અને સંજોગની માગ હોવા...
ભારતના પાંચ રાજ્યો - આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરીના ચૂંટણી પરિણામો પર નજર ફેરવતા જણાય છે કે દરેક રાજ્યોમાં અલગ પક્ષ કે યુતિએ વિજય હાંસલ કર્યો છે. લોકચુકાદો ભલે વૈવિધ્યસભર જણાતો હોય, પરંતુ તેમાં એક સમાનતા પણ છે. અને આ સમાનતા...
ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી ટોચના કાનૂનવિદ્ હોય શકે છે, પરંતુ એટલા મોટા કાનૂનવિદ્ પણ નહીં કે દેશના ન્યાયતંત્રને તેની મર્યાદાનો અહેસાસ કરાવતા રહે. વીતેલા સપ્તાહે જેટલીએ દેશના પાટનગરમાંયોજાયેલા એક કાર્યક્રમમાં ન્યાયતંત્રને પોતાની ‘લક્ષ્મણ રેખા’...
એક સમયે રાજદ્વારી સંપર્કોથી માંડીને વેપાર-વણજ ક્ષેત્રે ગાઢ સંબંધો ધરાવતા ભારત-નેપાળ દ્વિપક્ષીય સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી દિન-પ્રતિદિન અંતર વધી રહ્યું છે. બે દેશો વચ્ચેના સંબંધમાં આવો રાજકીય તનાવ સામાન્યતઃ નાના રાષ્ટ્ર માટે નુકસાનકારક સાબિત...
ભારત આખાને બળબળતા ઉનાળાએ લપેટમાં લીધું છે. કોઇ કોઇ રાજ્યોમાં છૂટાછવાયા કમોસમી વરસાદને બાદ કરતાં આકાશ અગનજવાળા વરસાવી રહ્યું છે.
એનડીએ સરકારે વધુ એક યુ-ટર્ન લીધો છે. સરકાર યુપીએની હોય કે એનડીએની, સમય-સંજોગ જોઇને તેની નીતિમાં ફેરબદલ કરે તો તેમાં કંઇ નવાઇની વાત નથી, પણ વાત વિદેશ નીતિની હોય અને તેમાંય મુદ્દો જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલો હોય ત્યારે ‘યુ-ટર્ન’ ચર્ચાસ્પદ ન બને...