બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

ગુજરાતના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ૧૪ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. અમદાવાદની સ્પેશ્યલ કોર્ટના આ ચુકાદા પર સમગ્ર દેશ નજર માંડીને બેઠો હતો. કોર્ટે ૨૪ આરોપીઓને કસૂરવાર ઠરાવ્યા છે, જ્યારે ૩૬ને નિર્દોષ છોડ્યા છે. દોષિતોને સજા હવે સંભળાવવામાં...

ભારત-ઈરાનના સંબંધો ઇતિહાસ જેટલા પુરાણા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન પ્રવાસ દરમિયાન તેમના સમોવડિયા હસન રુહાની સાથેની મુલાકાત વેળા આ લાગણી વ્યક્ત કરી હતી. આ શબ્દોમાં રતિભારેય અતિશ્યોક્તિ ન હોવા છતાં હકીકત એ છે કે - સમય અને સંજોગની માગ હોવા...

ભારતના પાંચ રાજ્યો - આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરીના ચૂંટણી પરિણામો પર નજર ફેરવતા જણાય છે કે દરેક રાજ્યોમાં અલગ પક્ષ કે યુતિએ વિજય હાંસલ કર્યો છે. લોકચુકાદો ભલે વૈવિધ્યસભર જણાતો હોય, પરંતુ તેમાં એક સમાનતા પણ છે. અને આ સમાનતા...

ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી ટોચના કાનૂનવિદ્ હોય શકે છે, પરંતુ એટલા મોટા કાનૂનવિદ્ પણ નહીં કે દેશના ન્યાયતંત્રને તેની મર્યાદાનો અહેસાસ કરાવતા રહે. વીતેલા સપ્તાહે જેટલીએ દેશના પાટનગરમાંયોજાયેલા એક કાર્યક્રમમાં ન્યાયતંત્રને પોતાની ‘લક્ષ્મણ રેખા’...

એક સમયે રાજદ્વારી સંપર્કોથી માંડીને વેપાર-વણજ ક્ષેત્રે ગાઢ સંબંધો ધરાવતા ભારત-નેપાળ દ્વિપક્ષીય સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી દિન-પ્રતિદિન અંતર વધી રહ્યું છે. બે દેશો વચ્ચેના સંબંધમાં આવો રાજકીય તનાવ સામાન્યતઃ નાના રાષ્ટ્ર માટે નુકસાનકારક સાબિત...

એનડીએ સરકારે વધુ એક યુ-ટર્ન લીધો છે. સરકાર યુપીએની હોય કે એનડીએની, સમય-સંજોગ જોઇને તેની નીતિમાં ફેરબદલ કરે તો તેમાં કંઇ નવાઇની વાત નથી, પણ વાત વિદેશ નીતિની હોય અને તેમાંય મુદ્દો જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલો હોય ત્યારે ‘યુ-ટર્ન’ ચર્ચાસ્પદ ન બને...

મુંબઇમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના પાયા પર ઉભી થયેલી આદર્શ હાઉસિંગ સોસાયટીની ૩૧ માળ ઊંચી ઇમારત તોડી પાડવાનો મુંબઇ હાઇ કોર્ટે યથાયોગ્ય જ આદેશ આપ્યો છે. આદર્શ હાઉસિંગ કૌભાંડને ભારતમાં ઊંડી જડ ઘાલી ગયેલા ભ્રષ્ટાચારનું સૌથી કલંકિત ઉદાહરણ ગણી શકાય. 

ભારતના સરકારી તંત્ર માટે રવિવારનો દિવસ ખરેખર શરમજનક ગણી શકાય. દેશના ન્યાયતંત્ર પર દિન-પ્રતિદિન વધી રહેલા કેસોના ભારણ અને ન્યાયતંત્ર સામેની મુશ્કેલીઓની વાત કરતાં કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર એટલા ભાવુક થઇ ગયા કે તેમની આંખોમાંથી...

પાકિસ્તાન નામના કાચીંડાએ ફરી એક વખત રંગ બદલ્યો છે. પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને - આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઇને - ભારતને તપાસમાં સહયોગ આપવાની તેમજ જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન કમિટી રચવાની તૈયારી દર્શાવી ત્યારે લાગ્યું કે હાશ, છેવટે...



to the free, weekly Gujarat Samachar email newsletter