સેવા અને સંવાદિતાનું ધામઃ શિવ મંદિર - લિસ્બન

ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું થાય? ભારતમાં દરિયારસ્તે પ્રથમ આવનાર યુરોપીય પ્રજા તે પોર્ટુગીઝ. એક જમાનામાં તેમણે ખ્રિસ્તી...

શાણા અને શીલવંતા દીવાનઃ ઝવેરભાઈ અમીન (ભાગ-૨)

ઝવેરભાઈ ૧૮૯૮માં લીમડીના દીવાન બન્યા. ૧૯૨૮ સુધી દીવાન રહ્યા. બરાબર ૩૦ વર્ષ દીવાન તરીકે નિષ્ઠાપૂર્વક રાજ્યની સેવા કરી. તેઓ નોકરીમાંથી ૭૯ વર્ષની વયે નિવૃત્ત થતાં તેમને પેન્શન મળતું હતું. તેમની નિવૃત્તિ પછી રાજ્યની નીતિરીતિ બદલાઈ. ઝવેરભાઈને ન ગમે...

ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું...

સરકારી ડેટા મુજબ રાજ્યમાં કોરોનાના દર્દીઓની ઘટતી સંખ્યા, વિવિધ બાર એસોસિએશન દ્વારા કોર્ટમાં ફિઝિકલ (પ્રત્યક્ષ) સુનાવણી શરૂ કરવાની માગ સાથે થયેલી અનેક રજૂઆતો બાદ હાઈ કોર્ટના ચિફ જસ્ટિસે પાંચમીએ નિર્દેશ આપ્યો હતો કે, અમદાવાદ, રાજકોટ, સુરત અને...

મોટા બજારમાં આવેલી રત્ના મોટર્સની પાછળના હરિદ્વાર બંગલામાં બનાવટી કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાનું અને કેટલાક યુવકો અમેરિકાના નાગરિકોને લોન અપાવવાની લાલચ આપીને છેતરતા હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું. ૧૧મી સપ્ટેમ્બરે પોલીસે આ કેસની તપાસ આદરી...

ઝવેરભાઈ ૧૮૯૮માં લીમડીના દીવાન બન્યા. ૧૯૨૮ સુધી દીવાન રહ્યા. બરાબર ૩૦ વર્ષ દીવાન તરીકે નિષ્ઠાપૂર્વક રાજ્યની સેવા કરી. તેઓ નોકરીમાંથી ૭૯ વર્ષની વયે નિવૃત્ત...

પૈસાને પરમેશ્વર માનનારા લોકો પૈસા મેળવવા ન્યાય, સંબંધ, નીતિ, જવાબદારી કે પ્રામાણિકતા નેવે મૂકે છે. આઝાદી પછીના ભારતમાં ઝડપથી પૈસાદાર થવાનો રસ્તો રાજકારણ...

યુગાન્ડામાંથી ઈદી અમીને ભારતીયોની હકાલપટ્ટી કર્યા પછી આજે યુગાન્ડા ફરીથી ભારતીયોથી ઉદ્યોગ-ધંધામાં ધમધમે છે. સલામત છે. છતાં ક્યારેક તોફાન થાય તો ‘પાપડી...

મુંબઈમાં છોટાલાલ પંડ્યાની ગુજરાતી નાટક મંડળી. ખેલ પૂરો થતાં કેટલાક શેઠિયા નાટકમાં નાયિકાનાં દર્શન કરવા તલપાપડ થઈને ઊભા રહેતા. છોટાલાલ પંડ્યા કારણ સમજી...

૧૯૬૪માં દીકરાને જન્મ આપીને દશ દિવસમાં મા બકુલાબહેનનું અવસાન થતાં લલિતરાયનો આનંદ શોકમાં પલટાયો. મામા-મામીએ નવજાત ભાણા હિમાંશુની જવાબદારી ઉપાડી. લલિતરાયે...

પશ્ચિમી દુનિયામાં કમાવાની તકો અને જીવવાની સુખ-સગવડોથી આકર્ષાઈને ભારતીયો મોટી સંખ્યામાં આવ્યા અને સ્થાયી થયા. આમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધારે છે. અમેરિકામાં...